આલે લે, ડિમોલેશન દરમ્યાન જામનગરમાં ગેરકાયદેસર ધાર્મિક બાંધકામમાં બાથટબ સહિત લક્ઝરીય સુવિધા સામે આવી…!!!

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરના બચુનગરના મેગા ડિમોલેશન દરમિયાન ધાર્મિક સ્થળમાં ઉભી કરાયેલી લક્ઝરીયસ સુવિધા હોવાનું સામે આવ્યું છે.૧૧,૦૦૦ ચોરસ ફૂટ થી પણ વધુ જગ્યામાં ધાર્મિક સ્થળના દબાણ ની સાથે સ્વિમિંગ બાથ ટબ તેમજ અનેક રૂમ સહિતના લક્ઝરીયસ દબાણો જોવા મળ્યા હતા. જેને લઈને પોલીસની આંખો પણ ચાર થઈ ગઈ હતી. આ ધાર્મિક […]

Continue Reading

અંબાણી પરિવારના પુત્રવધુ રાધિકા મર્ચન્ટ અંબાણીએ જામનગરમાં ITRA સંસ્થાનની મુલાકાત લીધી

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : રિલાયન્સ પરિવારના અનંત અંબાણીના જીવનસાથી રાધિકા મર્ચન્ટ અંબાણીએ જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થા (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ – (ITRA) ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાધિકા અંબાણીએ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી અને સંસ્થાના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. રાધિકા […]

Continue Reading