જામનગર ITI ના તાલીમાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા વધે તે હેતુથી માર્ગદર્શક કાર્યક્રમ યોજાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના આઈ.ટી.આઈ. ના તાલીમાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા વધે તે હેતુથી જામનગર આઈ.ટી.આઈ. ખાતે માર્ગદર્શક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સ્વાવલંબી ભારત અભિયાનનાં સહયોગથી “આત્મનિર્ભર ભારત” ને સાર્થક કરવા માટે NGO ના તપન લાડાણી અને ભાવેશ ઠુમ્મર દ્વારા તાલીમાર્થીઓને વ્યવસાય કરવા માટે પ્રેરણાદાયી પ્રવચન આપેલ હતું. ભારત દેશ કેવી […]

Continue Reading