કૃષિ મંત્રી રાઘવજી પટેલે વીજ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી, ખેડૂતોના આ મુદ્દે ઝડપી કામગીરી માટે સૂચના…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જિલ્લા કલેકટર બી. એ.શાહની ઉપસ્થિતમાં પીજીવીસીએલના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીએ પીજીવીસીએલના કોઈ પડતર પ્રશ્નો હોયતો તેનો ઉકેલ લાવવો, પ્રિ-મોન્સુન કામગીરી કરવી, વીજ વાયરો બદલવા, ખેડૂતોને વાડી વિસ્તારમાં વીજ કનેક્શન આપવાની કામગીરી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી […]

Continue Reading

જામનગરમાં 36 ટુકડીઓએ વિજચેકિંગ હાથ ધરતા વીજચોરોમાં ફફડાટ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરમાં આજે સવારથી પીજીવીસીએલની વીજ ચેકિંગ ડ્રાઈવ શરૂ થઈ છે. જામનગર શહેરના જીઆઇડીસી અને ખંભાળિયા ગેટ ઉપરાંત જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચેકીંગ ટુકડીઓએ ધામા નાખ્યા છે. જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જુદી જુદી કુલ 36 ટીમો દ્વારા વીજ ચોરી ઝડપવા માટે ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ ટુકડી […]

Continue Reading