વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીના અકસ્માત ગ્રસ્ત ઝુલતા પર પહોંચ્યા, દુર્ઘટનામાં ઘાયલ દર્દીઓને પણ મોદી રૂબરૂ મળ્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, મોરબી : મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બનેલી દુર્ઘટનાના સ્થળે પહોંચી જાત નિરીક્ષણ કર્યું હતું અને ઝુલતા પુલમાં તૂટી પડવાથી ઇજાગ્રસ્ત બનેલા દર્દીઓને પણ સિવિલ હોસ્પિટલમાં મળ્યા છે. મોરબીમાં રવિવારે ઝુલતા પુલ ની દુર્ઘટના દરમિયાન ઝૂલતો પુલ તૂટી પડવાથી અનેક લોકોના મૃત્યુ થયા છે આ ઉપરાંત કેટલા લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. […]

Continue Reading