જામનગરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી પૂર જોશમાં..4 ટીમો રાત દિવસ કાર્યરત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી ના માર્ગદર્શન મુજબ ઢોરને ડબ્બે પુરવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે, શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ભટકતા ઢોરોનો ત્રાસ દૂર કરવા જામનગર મહાનગરપાલિકા તથા પોલિસ ડીપાર્ટમેન્ટના સંયુક્ત 4–ટીમો મારફત સતત રાત-દિવસ ત્રણ શિફટમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઢોરો પકડવાની સધન ઝુંબેશ હાથ ધરવામાં આવેલ […]

Continue Reading

જામનગરમાં SLD એસોસિએશન દ્વારા સાઉન્ડનો લાઈવ ડેમો યોજાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં સાઉન્ડ લાઇટ ડીજે એસોસિએશન (SLD) દ્વારા લાઈવ ડેમો અને સૌરાષ્ટ્ર ગુજરાતના લાઈટ સાઉન્ડ અને ડીજે સાથે સંકળાયેલા લોકો માટે વિનામૂલ્ય લાઈવ ડેમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરમાં રવિવારે સિંધુ જ્યોત પાર્ટી પ્લોટ ખાતે જામનગરના સાઉન્ડ લાઈટ અને ડીજે સાથે સંકળાયેલા વ્યવસાયિક લોકોના એસોસિયેશન SLD દ્વારા માઈક અને સાઉન્ડની […]

Continue Reading

શ્રાવણી મેળામાં આત્મનિર્ભર બનવાનો મેળ પડી ગયો, સ્વ સહાય જૂથના બહેનોએ બે લાખથી વધુની કમાણી કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી લોકમેળામાં કમિશનર વિજય કુમાર ખરાડી ની સુચના અનુસાર જામનગર મહાનગરપાલિકા અંતર્ગત ચાલતા યુસીડી વિભાગ ના સ્વ સહાય જૂથના બહેનો દ્વારા હાથ બનાવટની વિવિધ વસ્તુઓના 10 વેચાણ સ્ટોલ શ્રાવણી લોકમેળા દરમિયાન પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યા હતા. યુસીડી વિભાગ સંચાલિત સ્વસહાય જૂથના બહેનો દ્વારા આ […]

Continue Reading

જામનગરના ટાઉનહોલમાં શનિવારે મનપા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી શનિવારના રોજ તા. 3/9/ 2022 ના રોજ વોર્ડ નંબર 15 થી 16નો નિર્ધારિત સેવા સેતુ કાર્યક્રમ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી એમ.પી.શાહ મ્યુનિસપિલ ટાઉનહોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા સેતુ કાર્યક્રમ માં જામનગર મહાનગરપાલિકાના અને મામલતદાર કચેરીના વિભાગો જેવા કે જન્મ […]

Continue Reading

જામનગરમાં ગણેશ મહોત્સવ નિમિત્તે પંડાલના સંચાલકો માટે જાહેરનામું અમલી, કમિશ્નરની સંચાલકો માટે તાકીદ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા કમીશનર વિજય ખરાડી દ્વારા ગણેશ મહોત્સવ માટે ખાસ નિયમો જાહેર કરાયા છે જેથી સલામતી સુરક્ષા અને પર્યાવરણ જળવાય અને ઉત્સવ સારી રીતે યોજાય શકે કોર્પોરેશન ની એસ્ટેટ શાખા અંતર્ગત આ માટે અમલ કરાવવાની ચેકીંગ ની વગેરે કાર્યવાહીઓ થશે સાેથે સાથેજિલ્લામેજીસ્ટ્રેટ એટલે કે જીલ્લા કલેક્ટર એ પ્રસિદ્ધ કરેલ […]

Continue Reading

વિભાપર શિશુ મંદિર ખાતે વિદ્યા ભારતીના નાગાલેન્ડ પ્રાંત સંગઠન મંત્રીની ઉપસ્થિતિમાં વાલી સંમેલન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ અને શ્રી સરસ્વતી વિદ્યા સેવા મંડળ સંચાલિત શ્રીસરસ્વતી શિશુમંદિર વિદ્યાલય ના સંયુકત ઉપક્રમે વાલી સંમેલન યોજાયું હતું. આ વાલી સંમેલન દરમ્યાન વિદ્યા ભારતી ના નાગાલેન્ડ સંગઠન મંત્રી તરીકે કાર્યરત પંકજ સિંહા દ્વારા ઉપસ્થિત રહી નાગાલેન્ડની અગાઉની અને હાલની પરિસ્થિતિ અંગે છણાવટ કરી ગુજરાતમાં લોકોને વાકેફ […]

Continue Reading

જામનગર જિલ્લાના મતદારયાદી ઓબઝર્વર આર.બી. બારડ, ચેરમેન જી.પી.સી.બી. ગાંધીનગરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીએ રિવ્યુ બેઠક યોજી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : તા.૦૧/૧૦/૨૦૨૨ના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુઘારણા કાર્યક્રમ-૨૦૨૨ અન્વયે જામનગર જિલ્લાના મતદારયાદી ઓબઝર્વર આર.બી.બારડ, ચેરમેન, જી.પી.સી.બી., ગાંઘીનગરએ આજરોજ કલેકટર ડો.સૌરભ પારઘી, નાયબ જિલ્લા ચૂંટણી અઘિકારી કેસ.એસ. ગઢવી, તમામ વિઘાનસભા મતવિસ્તારના મતદાર નોંઘણી અઘિકારી અને મદદનીશ મતદાર નોંઘણી અઘિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી હતી. જેમાં અધિકારીઓને ચૂંટણીલક્ષી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન […]

Continue Reading

જામનગર મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગે રાત્રી ઝુંબેશ દરમિયાન ઢોરોને ડબ્બે પુરાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીની સૂચના અનુસાર શહેરમાંથી માર્ગો પર રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માટે 3 શિફ્ટમાં સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઢોરને ડબ્બે પુરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે ,જેમાં દિવસ રાત- ત્રણ શિફ્ટમાં પૂરજોશમાં રસ્તે રજડતા ઢોરને પકડી ડબ્બે પુરવામાં આવે છે. જામનગર […]

Continue Reading

જામ્યુકોના યુ.સી.ડી. વિભાગમાં ઈ- શ્રમ કાર્ડ નોંધણીનો કેમ્પ યોજાશે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકાના U.C.D.  વિભાગ માં અસંગઠિત શ્રમયોગી કામદારો માટે વિનામૂલ્યે ઈ- શ્રમ કાર્ડ નોંધણી કરી આપવામાં આવશે તેમ કમિશનર  વિજય કુમાર ખરાડી ની સૂચનાથી નિર્ણય લેવામાં આવ્યો છે. ઈ- શ્રમ કાર્ડના જામનગર મહાનગરપાલિકાના નોડલ ઓફિસર જીગ્નેશ નિર્મલ દ્વારા  જે.એમ.સી.ના મીડિયા વિભાગના ઇન્ચાર્જ અમૃતા ગોરેચાને વિગતો આપતા જણાવ્યું હતું કે, […]

Continue Reading

કૃષિ મંત્રી રાઘવજી પટેલે રૂ.1.54 કરોડના ખર્ચે બનનાર જાંબુડા-ખીજડીયા રોડનું ખાતમુહૂર્ત કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે રૂ. 1.54 કરોડના ખર્ચે નિર્મિત થનાર જાંબુડા ગામને ખીજડીયા ગામ સાથે જોડતા ડામર રોડના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે દરિયાકાંઠાના ગામોને જોડતા આ રોડના નિર્માણથી બંન્ને ગામોના ખેડૂતો તથા લોકોને ખૂબ ફાયદો થશે.આ રસ્તો […]

Continue Reading