રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ કાલાવડ તાલુકાના શીશાંગ ગામે નવનિર્મિત ‘અમૃત સરોવર’ની મુલાકાત લીધી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં ’75 અમૃત સરોવર’ના નવીનીકરણ કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના લક્ષ્યાંકને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં અંદાજે કુલ ૨૭૬૭ સ્થળોની અમૃત સરોવર તરીકે પસંદગી કરવામાં આવી છે. જે હેઠળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના શીશાંગ ગામે રૂ. ૧૫ લાખના ખર્ચે […]

Continue Reading

જામનગરના કાલાવડમાં 76 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જિલ્લા કક્ષાનું ધ્વજવંદન, રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ તિરંગો લહેરાવ્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાષ્ટ્રના 76માં સ્વાતંત્ર્ય પર્વના પ્રારંભ પ્રસંગે કાલાવડ તાલુકાના એપીએમસી ગ્રાઉન્ડમાં જિલ્લા કક્ષાની આન, બાન, શાન સાથે ઉમંગપૂર્વક અને ભવ્યતાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત, ગ્રામ વિકાસ ગ્રામ ગૃહ નિર્માણના રાજયકક્ષાના મંત્રીતથા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્‍વજને સલામી આપી હતી. […]

Continue Reading

હેરિટેજ જામનગરની તસવીરોનું બે દિવસીય પ્રદર્શન ખુલ્લું મુકાયું, હેરિટેજ જામનગરની અદભુત તસ્વીર જોવાનો અવસર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા અને જામનગર ફોટોગ્રાફર એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે હેરિટેજ જામનગર તેમજ હર ઘર તિરંગા વિષય ઉપર તસવીર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તસવીર સ્પર્ધા ના વિજેતાઓને ચાંદી બજારમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સ્પર્ધામાં ભાગ લીધેલ તસવીરોનું પ્રદર્શન રણમલ તળાવ ગેટ નંબર […]

Continue Reading

જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશનની ચૂંટણીમાં પ્રગતિશીલ પેનલના સૂર્યનો ચળકાટ, ઉદ્યોગકારોનું પ્રચંડ સમર્થન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : શુક્રવારે પ્રગતિશીલ પેનલની મળેલી મિટિંગમાં ઉદ્યોગકારોનું પ્રચંડ સમર્થન પ્રગતિશીલ પેનલે 1365 પ્લોટ ધારકોના રૂ.200 કરોડ જીઆઇડીસી પાસે માફ કરાવ્યા ઔધોગિક વસાહતમાં ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેકશન – સફાઇની વ્યવસ્થા કરી જામનગરના દરેડ જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશનની ચૂંટણીમાં ઉધોગકારોના હીતના કામ કરતી પ્રગતિશીલ પેનલ(સૂર્ય)v/s વિકાસના પોકળ દાવા કરતી વિકાસશીલ પેનલ […]

Continue Reading

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનું ઉદઘાટન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા કોરોના મહામારી બાદ વર્ષ 2022 માં આ વર્ષે શ્રાવણી લોકમેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે શુક્રવારે ધારાસભ્ય જામ્યુકોના પદાધિકારીઓ અધિકારીઓ કોર્પોરેશનના સભ્યો ની ઉપસ્થિતિમાં આ લોકમેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું શ્રાવણી લોકમેળાના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી આપણે કોરોના […]

Continue Reading

મોટી ખાવડી પાસે એલેન્ટો હોટલમાં ભીષણ આગ, આમ લાગી હતી ભીષણ આગ, જુઓ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના મોટી ખાવડી નજીક હોટલમાં ભીષણ આગ, 27 લોકોને બચાવ્યા, કલેકટર, એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયા છે. હાલ રિલાયન્સ, સિક્કા દિગ્વિજય ગ્રામ ઉપરાંત આસપાસના કંપનીના ફાયર ફાઈટરો દ્વારા બચાવ કામગીરી માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જામનગર દ્વારકા હાઇવે પર મોટી ખાવડી નજીક હવેલી હોટલ એલેંટો માં […]

Continue Reading

જામનગરના તળાવની પાળે નેવીના જવાનોએ સંગીતમયી સુરાવલી સાથે લોકોને દેશભક્તિના રંગે રંગ્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના લાખોટા તળાવની પાળ ખાતે રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે નેવી બેન્ડ નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન નેવીના જવાનો દ્વારા વિવિધ દેશભક્તિના ગીતોની ધુનો રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત નાના બાળકો દ્વારા વિવિધ મહાનુભાવોની વેશભૂષા પણ રજૂ કરવામાં આવી હતી. સાથે સાથે ભારતીય સૈન્યમાં […]

Continue Reading

જામનગરમાં તાજીયા દરમ્યાન આવી રીતે થઈ હતી શોર્ટ સર્કિટ, 2 યુવાનોના ઘટનામાં મૃત્યુ થયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના ધરાનગર વિસ્તારમાં મોહરમ દરમિયાન નીકળેલા તાજીયામાં વીજ કરંટ લાગતા 10 યુવકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાંથી બેના મોત નીપજતા ગમગીની છવાઈ છે. કરબલાના શહીદો અને ઇમામ હુસેનની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ માતમના પર્વ મોહરમ નિમિત્તે તાજીયા ના જુલુસ કાઢવામાં આવ્યા છે. જામનગરમાં છેલ્લા […]

Continue Reading

જામનગરમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અન્વયે સ્વ સહાય જૂથોને સામૂહિક લોન વિતરણ કાર્યક્રમ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત જામનગરનાં ટાઉનહોલ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વ સહાય જૂથો માટે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી  બ્રીજેશભાઈ મેરજના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લાના કુલ ૩૫૨ જૂથોને […]

Continue Reading

જામનગરના દડીયામાં ગ્રામ પંચાયત ભવન સહ તલાટી મંત્રી નિવાસનું મંત્રીઓના હસ્તે લોકર્પણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી  રાઘવજીભાઈ પટેલ અને શ્રમ, રોજગાર અને પંચાયત (સ્વતંત્ર હવાલો) વિભાગ મંત્રી  બ્રિજેશકુમાર મેરજા દ્વારા જામનગર તાલુકાના દડીયા ગામે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવન સહ તલાટી મંત્રી નિવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દડીયા ગ્રામ પંચાયત ભવન સહ તલાટી મંત્રી નિવાસમાં મિટિંગ હોલ, શૉચાલય, […]

Continue Reading