જામનગર મહાનગપાલિકાના કમિશ્નર તરીકે ડી.એન. મોદીએ ચાર્જ સંભાળ્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત સરકારના નોટિફિકેશન પરત્વે ડી. એન. મોદી,IAS (૨૦૦૭ બેચ) ની કમિશનર, જામનગર મહાનગરપાલિકા તરીકે નિયુક્ત કરવામાં આવી છે. જે પરત્વે 28 એપ્રિલ,2023ના કમિશનર જામનગર મહાનગરપાલિકા તરીકેનો ડી.એન.મોદીએ ચાર્જ સંભાળેલ છે. તેઓએ રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેવા કે DDO ખેડા, કલેકટર તરીકે ખેડા, કલેકટર પોરબંદર, કમિશનર મહાનગરપાલિકા ગાંધીનગર તેમજ ચેરમેન […]

Continue Reading

ગુજરાત ગૌરવ દિવસ પહેલા જામનગર ઝળહળ્યું, સરકારી કચેરીઓ રોશની થી સુશોભિત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જામનગર ખાતે યોજવાનું રાજય સરકાર દ્વારા નક્કી કરાયું છે.જે ઉજવણી ગૌરવવંતી અને ચિર સ્મરણીય બને તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક વિધ કાર્યક્રમોના આયોજનો ઘડી કઢાયા છે. જામનગરમાં રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત શહેરની સરકારી ઇમારતો, કચેરીઓ તથા જાહેર માર્ગોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવતા […]

Continue Reading

જામનગરમાં કલેકટરના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્ય સ્તરે સ્વાગત કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થવા પર ‘સ્વાગત સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે, જામનગર કલેકટર બી. એ. શાહના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાયો હતો. જેમાં રજૂ થયેલા 11 જેટલા પ્રશ્નોનું ઉપસ્થિત અધિકારીઓ દ્વારા ત્વરિતપણે નિરાકરણ લાવવામાં આવ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમમાં […]

Continue Reading

જામનગર જિલ્લામાં ટ્રાફિક જામની પરિસ્થિતિ અટકાવવા 1 મે સુધી પ્રતિબંધાત્મક હુકમો કરાયા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લામાં આગામી તા. 01 મેના રોજ ‘ગુજરાત ગૌરવ દિન’ ની ઉજવણી પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે થવાની છે. ઉપરોક્ત કાર્યક્રમમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી, અન્ય મંત્રીઓ તેમજ રાજકીય/ બિન રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ટાઉનહોલથી લાલ બંગલા સર્કલ થઈને સાત રસ્તા સર્કલ સુધીના રૂટ પર પોલીસ પરેડ કાર્યક્રમ તેમજ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેના કાર્યક્રમ […]

Continue Reading

જામનગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમલૈંગિક વિવાહની માન્યતા બાબતે કલેકટર વતી રાષ્ટ્રપતિને આવેદન પાઠવવામાં આવ્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સર્વોચ્ચ અદાલત દ્વારા સમલૈંગિક વ્યક્તિઓના લગ્નને કાનૂની માન્યતા ન આપવા રાષ્ટ્રપતિ સુધી પોતાની રજૂઆત પહોંચાડવા જામનગર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ જામનગર દ્વારા આવેદનપત્રમાં રજૂઆત કરાઈ હતી કે ભારતની સર્વોચ્ચ અદાલતે સમલૈંગિક અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ વગેરેના લગ્નના અધિકારને કાયદેસર બનાવવાનો […]

Continue Reading

SP પ્રેમસુખ ડેલુંના અધ્યક્ષસ્થાને ધ્રોલ તાલુકામાં ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સમગ્ર રાજ્યમાં અત્યારે ‘સ્વાગત સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે, જામનગરના ધ્રોલ તાલુકામાં મામલતદાર કચેરીના સભાખંડમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુંના અધ્યક્ષસ્થાને ‘તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાયો હતો. જેમાં રજૂ થયેલા 20 જેટલા પ્રશ્નોનું ઉપસ્થિત અધિકારીઓ દ્વારા ત્વરિતપણે નિરાકરણ લાવવામાં આવ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમમાં સુરક્ષા, […]

Continue Reading

જામનગરના જોડિયા તાલુકામાં અધિક નિવાસી કલેકટરના અધ્યક્ષ સ્થાને ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : હાલમાં રાજય સ્તરે ‘સ્વાગત સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે, જામનગરના જોડિયા તાલુકામાં મામલતદાર કચેરીના સભાખંડમાં અધિક કલેકટર બી. એન. ખેરના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રજૂ થયેલા 5 પ્રશ્નોનું સ્થળ પર જ નિકાકરણ લાવવામાં આવ્યું હતું. તેમજ બાકી રહેલા પ્રશ્નોને આગળની કાર્યવાહી અર્થે […]

Continue Reading

જામનગરમાં કૃષિવિજ્ઞાન કેન્દ્ર ખાતે “કૃષિ દિવસ”ની ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત જા તા.૨૫ અપ્રિલના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગર ખાતે તાલુકા કક્ષાના “કૃષિ દિવસ” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જામનગર તાલુકાના ગામોમાંથી પ્રાકૃતિક કૃષિમાં રસ ધરાવતા ખેડુતમિત્રો ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું જ્ઞાન મળી રહે તથા પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે […]

Continue Reading

લાલપુર- જામજોધપુર તાલુકામાં ઓરી-રૂબેલા રસીકરણ ઝુંબેશ, 4000થી વધુ લોકોને રસી અપાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : લાલપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટા ખડબાના ચાંદીગઢ ખાતે ઓરીના ૫ જેટલા કેસ નોંધાય હોવાથી વધારે કેસો ન નોંધાય તે માટે લાલપુર તાલુકા હેલ્થ ઓફીસર ડો.પી.ડી.પરમાર દ્વારા ગામમાં આરોગ્ય કર્મચારીની ટીમો બનાવી ઘરે ઘરે સર્વેલન્સ અને પ્રાથમિક તપાસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ શાળામાં વિધાર્થીઓને રસીકરણ વિષે પ્રાથમિક […]

Continue Reading

જિલ્લા પંચાયત દ્વારા ‘પંચાયતી રાજ દિન’ ની ઉજવણી, જામનગર જિલ્લામાં પશુ રોગ નિદાન કેમ્પનું આયોજન કરી 1,227 પશુઓને નિઃશુલ્ક સારવાર અપાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર ખાતે આગામી તા. 1લી મે ના રોજ થનાર ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત જામનગર જિલ્લા વહીવટી તંત્ર તથા વિવિધ વિભાગો દ્વારા ખાસ થીમ આધારિત વિવિધ વિશેષ દિવસોની ઉજવણી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત ગત તા.24 એપ્રિલના રોજ જિલ્લા પંચાયત જામનગર દ્વારા જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના માર્ગદર્શન […]

Continue Reading