પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરીનું ગૌરવ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

તા.7 જુલાઈ, ગત તા.૧૩માર્ચ થી ૧૯ માર્ચ દરમિયાન જીયુવીએનએલ જમશેદપુર ખાતે એચ. આર. એમ.ની ટ્રેનિંગ યોજાઈ હતી. જેમાં જામનગર વર્તુળ કચેરી ખાતે ફરજ બજાવતા સહાયક સચિવ એચ.ડી.રાણાએ ગુજરાતની સાત વીજ કંપનીનાં કુલ 30 અધિકારીઓ પૈકી ટ્રેનિંગ પાસ કરી જામનગર વર્તુળ કચેરી તથા રાજકોટ નિગમિત કચેરીનું ગૌરવ વધાર્યું છે.