જામનગરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલની ઉસ્થિતિમાં તાલુકા- જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જામનગરના સંયુક્ત ઉપક્રમે જામનગર જિલ્લાના તાલુકા તથા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને શહેરના ટાઉનહોલ ખાતે યોજાયો હતો. દેશના ભાવી નાગરિકોનું ઘડતર કરવાનું મહામુલું કામ કરતા શિક્ષકો વંદનીય છે તેમ જણાવી કૃષિ મંત્રીરાઘવજીભાઇ પટેલે ઉમેર્યુ હતું […]

Continue Reading

જામનગરના સસોઈમાં નર્મદાના નીરની કૃષિમંત્રી સહિતના મહાનુભાવો એ વધામણા કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે સસોઇ ડેમમાં નર્મદા નદીના નવા નીરનાં વધામણાં કરવામાં આવ્યા હતા. ‘સૌની યોજના લિંક 1’ મારફત મચ્છુ 2 ડેમથી પમ્પીંગ કરીને આજી 3 ડેમ પમ્પીંગ સ્ટેશન, ઊંડ 1 ડેમ પમ્પીંગ સ્ટેશન અને પીપરટોડા પમ્પીંગ સ્ટેશન મારફતે જામનગર- લાલપુર તાલુકામાં […]

Continue Reading

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્રોલથી રાજ્યમાં ૩ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હોર્ટીકલ્ચર અને ૪ પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરના ખાતમુહૂર્ત કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ૩ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટીકલ્ચર તથા ૪ પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરના ઈ- ખાતમુહૂર્ત જામનગરના ધ્રોલ ખાતેથી કર્યા છે. રાજ્યમાં બાગાયતી પાકોની વેલ્યુચેઈન ઊભી કરી ખેડૂતોની આવક વધારવાના આશયથી આ કેન્દ્રોનું નિર્માણ કરવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે. આ અંતર્ગત અમદાવાદ, જામનગર અને ખેડામાં સેન્ટર ઓફ એક્સલન્સ […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલે જોડિયાના અતિવૃષ્ટિગ્રસ્ત ગામોમાં થયેલ પાક નુકસાનીનું જાત નિરીક્ષણ કરી હૈયાધારણા આપી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીરાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની મુલાકાત લઈ ખેડૂતોને થયેલ પાક નુકસાનીનું જાત નિરીક્ષણ કર્યું હતું. મંત્રીએ જોડિયા તાલુકાના વિવિધ ગામડાઓ જેમાં ભીમકટા, માણામોરા, કોઠારીયા, દુધઈ ગામની મુલાકાત કરી હતી. કૃષિમંત્રીએ ખેડૂતો સાથે બેઠક યોજી તેમની સમસ્યાઓ જાણી હતી અને જણાવ્યું હતું […]

Continue Reading

રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ કાલાવડ તાલુકાના શીશાંગ ગામે નવનિર્મિત ‘અમૃત સરોવર’ની મુલાકાત લીધી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં ’75 અમૃત સરોવર’ના નવીનીકરણ કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના લક્ષ્યાંકને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં અંદાજે કુલ ૨૭૬૭ સ્થળોની અમૃત સરોવર તરીકે પસંદગી કરવામાં આવી છે. જે હેઠળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના શીશાંગ ગામે રૂ. ૧૫ લાખના ખર્ચે […]

Continue Reading

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને નિવાસ સ્થાને રક્ષાબંધને રાખડી બાંધવા ઠેર-ઠેરથી બહેનો પહોંચી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર :  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આજે રક્ષા બંધન પર્વ અવસરે સમાજના વિવિધ વર્ગોની બહેનો, બ્રહ્માકુમારી બહેનો વગેરેએ રાખડી બાંધી રક્ષા બંધનની શુભેચ્છાઓ પાઠવી હતી. આજે રક્ષાબંધનના પવિત્ર અવસરે સવારથીજ મુખ્યમંત્રી નિવાસસ્થાને ભૂપેન્દ્ર પટેલને રક્ષાબંધન કરવા અમદાવાદ શહેર તેમજ જિલ્લા અને ગાંધીનગર સહિત વિવિધ વિસ્તારોમાંથી માતાઓ અને બહેનોનો વિશાળ સમૂહ આવી રહ્યો […]

Continue Reading

જામજોધપુરમાં ડ્રોન ટેકનોલોજીથી ઇફ્કો નેનો યુરિયા ખાતર છંટકાવ યોજનાનો કૃષિમંત્રી રાઘવજી પટેલે શુભારંભ કરાવ્યો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા જિલ્લાની જામજોધપુર તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે અદ્યતન ડ્રોન ટેકનોલોજી વડે ખેતરોમાં ઇફ્કો નેનો યુરિયા ખાતર છંટકાવ પદ્ધતિનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા પુરસ્કૃત કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી (કૃષિ વિમાન)ના ઉપયોગની સમગ્ર રાજ્યમાં આજથી શરૂઆત કરવામાં […]

Continue Reading

રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા માટેના કીટ વિતરણ કાર્યક્રમનો ધ્રોલથી કૃષિમંત્રી રાઘવજી પટેલનાં હસ્તે શુભારંભ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યમાં સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા માટે આજથી 6 જિલ્લાઓમાં રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા માટેના કીટ વિતરણ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેની શરૂઆત રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના ધ્રોલ ખાતેથી કરાવી હતી.આ કાર્યક્રમમાં ખેડૂતોને સજીવ ખેતી કરવા માટે […]

Continue Reading

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારકાના શિવરાજપૂરના ટુરિસ્ટ ફેસીલીટી પ્રોજેક્ટસની કામગીરીનું નિરીક્ષણ કર્યુ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા :  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મનોહર અને શાંત દરિયા કિનારે આવેલા શિવરાજપૂર બીચ માં પ્રવાસન વિભાગ દ્વારા હાથ ધરાઇ રહેલા પ્રવાસન-યાત્રી સુવિધાના કામોની પ્રગતિનું જાતનિરીક્ષણ કર્યુ હતું.પર્યટન, પ્રવાસન અને સલામતીને ધ્યાને રાખીને બ્લ્યૂ ફલેગના વૈશ્વિક ધોરણો અન્વયે શિવરાજપૂર બીચને પ્રવાસન વિભાગ વિકસીત કરી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર […]

Continue Reading

ભારે વરસાદથી પ્રભાવિત છોટાઉદેપુર, પંચમહાલ અને નર્મદા જિલ્લાની કૃષિમંત્રી રાઘવજી પટેલે મુલાકાત લીધી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, છોટાઉદેપુર : રાજ્યમાં તાજેતરમાં થયેલ ભારે વરસાદથી અસરગ્રસ્ત તેવા છોટાઉદેપુર, નર્મદા અને પંચમહાલ જિલ્લામાં થયેલ નુકસાન સંદર્ભે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ત્રણ જિલ્લાઓ નો પ્રવાસ કરીને તે વિસ્તારના ખેડૂતો સાથે તેમના પ્રશ્નો સાંભળીને સંવાદ કર્યો હતો. આ વેળાએ ત્રણ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓએ ઉપસ્થિત રહી મંત્રીને માહિતગાર કર્યા હતા.મંત્રી એ […]

Continue Reading