આસ્થાના 1000વર્ષે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગીર સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથમાં સ્વાભિમાન પર્વ ઉજવવામાં આવી રહ્યો છે. અતૂટ આસ્થાના 1000 વર્ષ નિમિત્તે સોમનાથમાં તા.8 થી તા.10 જાન્યુઆરી 2026 સુધી સ્વાભિમાન પર્વની શ્રદ્ધાભેર ઉજવણીનો પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 10,11જાન્યુઆરીના રોજ સોમનાથમાં સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે ઉપસ્થિત રહેશે. સોમનાથ સ્વાભિમાન પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારના […]
Continue Reading