SSC – HSC બોર્ડની પરીક્ષા આપતા પહેલાં આ બાબતો અચૂક ધ્યાનમાં રાખજો…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ડેસ્ક : આગામી 27, ફેબ્રુઆરી, 2025 થી ગુજરાત રાજ્યમાં SSC અને HSC બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ત્યારે પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં અનેક મૂંઝવણ હોય છે. ત્યારે પરીક્ષામાં હળવાશ ભર્યા વાતાવરણમાં પેપર શાંત ચિતે સમજણ પૂર્વક પ્રશ્ન વાંચીને યોગ્ય પ્રતિઉત્તર લખવો જોઈએ. કેટલાક વિદ્યાર્થીઓ ઉતાવળમાં પરીક્ષાનું ટેન્શન સાથે વર્ગખંડમાં પરીક્ષા આપવા […]

Continue Reading

જામનગરમાં ખેલ મહાકુંભ 3.0માં સૌરાષ્ટ્ર ઝોન બહેનોની બાસ્કેટબોલ સ્પર્ધા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર શહેર દ્વારા સંચાલીત ખેલ મહાકુંભ ૩.૦ ૨૦૨૪-૨૫ અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનની બાસ્કેટબોલ અંડર ૧૭ વયજુથની બહેનોની સ્પર્ધાનું તેમજ સૌરાષ્ટ્ર ઝોનની બાસ્કેટબોલ બહેનોની ઓપન વયજૂથ સ્પર્ધાનું આયોજન આયોજન તા.૧૭ […]

Continue Reading

દ્વારકામાં મહાશિવરાત્રી પહેલા જ યાત્રાધામ નજીક પૌરાણિક મંદિરમાં શિવલિંગ ગાયબ, પોલીસે તપાસ શરૂ કરી…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા : મહાશિવરાત્રી પહેલા જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ હરસિધ્ધિ માતાજીના મંદિર પાસે આવેલા એક પ્રાચીન શિવ મંદિરના ગર્ભગૃહમાંથી શિવલિંગ ગાયબ થઈ જતા ચકચાર મચી જવા પામી છે. યાત્રાધામ હર્ષદના દરિયા કિનારા નજીક આવેલા અર્ધનારેશ્વર, શ્રી ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં રહેલ શિવલિંગ રાત્રે કોઈ શખ્સોએ ખંડિત કર્યાની ચર્ચાએ […]

Continue Reading

મહાશિવરાત્રીએ સોમનાથમાં વહેલી સવારથી વિવિધ કાર્યક્રમો, ભક્તો માટે 42 કલાક દ્વાર ખુલ્લા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગીર સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે મંદિરમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મંદિર 26 ફેબ્રુઆરીએ સવારે 4 વાગ્યાથી સતત 42 કલાક સુધી ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવશે. મહાશિવરાત્રી નિમિત્તે સવારે 7 વાગ્યે પ્રાતઃ આરતી બાદ પાલખી યાત્રા નીકળશે. યજ્ઞશાળામાં લઘુરુદ્ર યાગ અને મહામૃત્યુંજય […]

Continue Reading

જામનગરના ગામડામાં કૃષિમંત્રી રાઘવજી પટેલ રૂબરૂ પહોંચી કરે છે સંવાદ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ જામનગર જિલ્લાના વિવિધ ગામડાઓમાં ગ્રામજનો સાથે મુલાકાત કરી સંવાદ કરી નાગરિકોની સુખાકારી વધે તે માટે સતત કાર્યશીલ રહે છે. ગામડાઓમાં વસતા નાગરિકોની રજૂઆતોનો સકારાત્મક ઉકેલ લાવવાના હેતુથી જામનગર જિલ્લાના રણજીતપર, ખીલોસ, મોટી લાખાણી, નાની લાખાણી, જામવંથલી […]

Continue Reading

હિન્દુ સેનાએ જામનગરમાં યુવાનોમાં શૌર્ય અને વિરતાનું સિંચન કરવા છાવા ફિલ્મ શો દેખાડ્યો…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં હિન્દુ સેના દ્વારા યુવાનોને વિનામુલ્યે છાવા ફિલ્મ દેખાડવામાં આવી હતી. છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજી મહારાજની વીરતા અને શૌર્ય ગાથા સાથે બનાવાયેલ આ હિન્દી ફિલ્મ મેહુલ સીનેમેક્સ ખાતે યુવાનોને દેખાડવામાં આવી હતી. આ તકે હિન્દુ સેના ગુજરાતના પ્રમુખ પ્રતીક ભટ્ટ, સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદન, સૌરાષ્ટ્ર ઉપપ્રમુખ ગૌરવ મહેતા, […]

Continue Reading

જામનગરમાં કિસાન સન્માન સમારોહ : 99,703 ખેડૂતોને પી.એમ.કિસાન સન્માન નિધિ યોજનાની રૂ.22.91 કરોડની સહાય અપાઈ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગર ખાતે જિલ્લા કક્ષાના કિસાન સન્માન સમારોહનું જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસરના અધ્યક્ષ સ્થાને આયોજન કરાયું હતું.જેમાં બિહારના ભાગલપુર ખાતેથી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પી.એમ.કિસાન નિધિ યોજનાના 19 માં હપ્તા સ્વરૂપે ડી.બી ટી. માધ્યમથી સહાય રકમનું વિતરણ કરાયું હતું જ્યારે ગાંધીનગર ખાતેથી કાર્યક્રમમાં […]

Continue Reading

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ કાર્યક્રમ અંતર્ગત પોલેન્ડના ૨૦ યુવા પ્રતિનિધિઓ જામનગરની મુલાકાતે

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :  પોલેન્ડ દેશના ૨૦ યુવા પ્રતિનિધિઓ જામનગરની મુલાકાતે આવ્યા છે. જામનગરમાં લાખોટા તળાવની મધ્યમાં આવેલ પુરાતત્વીય સંગ્રહાલય અને બાલાચડી સૈનિક સ્કુલની મુલાકાત લીધી હતી. જ્યાં ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ તથા ભવન નિર્માણની વાસ્તુકલા જોઈ યુવાઓ પ્રસન્ન થયા હતા. પોલેન્ડના યુવા પ્રતિનિધિઓ જામસાહેબ દિગ્વિજયસિંહજીએ પોલેન્ડના ૮૦૦ બાળકોને બાલાચડી ખાતે આશરો […]

Continue Reading

જાણીતા પત્રકારે દલિત, આદિવાસી મુદ્દાઓ પર શ્રેષ્ઠ રિપોર્ટિંગ માટે “પ્રથમ ભારતીય આઇકોન એવોર્ડ” જીત્યો.

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ભુવનેશ્વર : ટાઈમ્સ નાઉ નવભારતના ઓડિશાના પત્રકાર ડૉ. સતીશ કુમાર દાશને નુઆખાઈ મહોત્સવમાં પત્રકારત્વના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ “પ્રથમ ભારતીય આઈકોન એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં છત્તીસગઢ અને આંધ્રપ્રદેશના પૂર્વ રાજ્યપાલ વિશ્વ ભૂષણ હરિચંદને મુખ્ય અતિથિ તરીકે યોગદાન આપ્યું હતું. બુદ્ધ મંદિર A/C, ભુવનેશ્વર. ન્યુ ઓડીટોરીયમ, યુનિટ-9 ખાતે યોજાયેલ. […]

Continue Reading

હૃદય-વિજેતા નૃત્યાંગના, પ્રખ્યાત ઓડિસી નૃત્યાંગના “શ્રીયા શ્રીપતિ”ની રસપ્રદ કહાની

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અરવલ્લી : ઓડિસી નર્તકો તેમના શાનદાર પ્રદર્શન માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અન્ય તમામ ભારતીય શાસ્ત્રીય નૃત્યોની જેમ, ઓડિસી નૃત્યની ઉત્પત્તિ ઓડિશાના મંદિર પરિસરમાં કરવામાં આવતા ધાર્મિક નૃત્યોમાં છે. ઓડિસી નર્તકોની લય, હલનચલન અને મુદ્રાઓની પોતાની અલગ શૈલી છે. ઓડિસી નર્તકો મુખ્યત્વે ભગવાન કૃષ્ણ અને રાધાના અપાર પ્રેમની થીમ પર પ્રદર્શન કરે […]

Continue Reading