જામનગરમાં વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોમાં અસંતોષની આંધી કોને નડશે..!!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રથમ તબક્કાનું મતદાન જામનગરમાં પણ થવાનું છે હાલ રાજકીય પાર્ટીઓના ઉમેદવારોના ફોર્મ ભરાઈ ગયા છે. પરંતુ હજી કોઈ ચૂંટણી લક્ષી માહોલ જામતો નથી. કારણ કે, રાજકીય પક્ષોમાં આંતરિક વિખવાદ અને અસંતોષની આધી અંદરો અંદર ઘુટાઇ રહી છે. જામનગરમાં આવેલી પાંચ વિધાનસભાની […]

Continue Reading

જામનગરના આકાશમાં IAF ની તેજસ્વી સૂર્યકિરણ એરોબિક ટીમે ઝળહળતા દ્રશ્યો સર્જ્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરુપે ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટીક ટીમ (સ્કેટ) એ 90 મી વર્ષગાંઠની ઉજવણી માટે જામનગરના આકાશમાં વિવિધ કરતબો અને સ્ટન્ટ પ્રદર્શિત કર્યા હતા, ભારતીય સેનાની વિશ્વ વિખ્યાત સૂર્યકિરણ એરોબેટીક ટીમે આકાશને ભેદતાં અને આકર્ષક અને હેરતઅંગેઝ સ્ટન્ટ કરતાં જામનગરવાસીઓને રોમાંચિત અને ઠંડકની અનુભૂતિ કરાવી હતી, […]

Continue Reading

ક્રિકેટર રવિન્દ્રના પત્ની રિવાબાના ભાજપમાંથી ચૂંટણી લડે તો, નણંદ નાયનાબાએ કહ્યું કે….?

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : વિધાનસભાની ચૂંટણી પહેલા જામનગરમાં ભારે ગરમાવો આવ્યો છે. આ ચૂંટણીએ શરૂઆતથી જ કેટલાયના ઘરમાં અંદરો અંદરની લગાડી દીધી છે. સૌથી મહત્વની બાબત એ છે કે, ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના પત્ની રિવાબા જાડેજા ભાજપમાં પ્રવેશ્યા ત્યારથી જ તેઓ ચૂંટણી લડશે તેવી વાતો વહેતી થઈ હતી. હાલ જામનગર 78 વિધાનસભાની […]

Continue Reading

IAF સૂર્ય કિરણ એરોબેટીક ટીમ જામનગરના આકાશમાં અનોખી રંગોળી રચી આપશે સૈન્યની તાકાતનો પરચો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ભારતીય વાયુસેના (IAF) ની “સૂર્ય કિરણ” એરોબેટિક ટીમ (SKAT) દ્વારા જામનગરમા આવતી ૧૧ અને ૧૨ નવેમ્બરના રોજ સવારે ૯.૩૦ કલાકે ડ્રાંઇવ ઈન એર શો ડિસ્પ્લે પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જામનગરમાં આયોજિત આ કાર્યક્રમમા હોક Mk.132 એરક્રાફ્ટમાં SKAT સૂર્ય કીરણ ટીમ દ્વારા અદભૂત અને આકર્ષક કરતબો પ્રદર્શિત કરવામાં આવશે. […]

Continue Reading

ધ્રોલમાં કેજરીવાલનો રોડ શો થયો ફ્લોપ શો…?

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : હાલ વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજકીય પાર્ટીઓ પ્રચાર પ્રસારમાં લાગી છે તેવામાં ગુજરાત પણ ત્રીજા પક્ષ તરીકે મેદાને ઉતરેલી આમ આદમી પાર્ટી પોતાના કેટલાક ઉમેદવારો જાહેર કર્યા છે ત્યારે જામનગરના 76 કાલાવડ વિધાનસભાના મત વિસ્તારમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ચૂંટણીલક્ષી રોડ શો ફરવા આવી પહોંચ્યા હતા. માત્ર અડધી […]

Continue Reading

ચૂંટણી પહેલાં જામનગરની પાંચેય બેઠકોમાં ફરશે “અવસર રથ”, કલેકટરે પ્રસ્થાન કરાવ્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજય દ્વારા આગામી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે ‘અવસર લોકશાહીનો’ કેમ્પેઈન જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે મતદાન જાગૃતિના ઉમદા આશયથી જિલ્લા ચૂંટણી તંત્ર જામનગર દ્વારા મિશન-૨૦૨૨ હેઠળ જિલ્લાના તમામ વિધાનસભા મત વિસ્તારોમાં ઓછું મતદાન ધરાવતા મતદાન મથક વિસ્તારોમાં ‘અવસર’ રથ ફેરવી મતદાર જાગૃતિ અંગેનો […]

Continue Reading

જામનગર મહાનગરપાલિકાની મોરબીમાં કેબલ બ્રિજમાં મૃત્યુ પામેલા દિવંગગતોને શ્રદ્ધાંજલિ અર્પી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે સવારે 11 થી 12 દરમિયાન મોરબી મુકામે તા -30/10/22 ના સાંજના સમયે કેબલ બ્રીજ (ઝૂલતો પૂલ) તૂટવાની આકસ્મિક દુર્ઘટનામા અવસાન પામેલા નાગરિકો પ્રત્યે માનવ સહજ સંવેદનાઓ વ્યક્ત કરવા સમગ્ર ગુજરાત રાજ્યમા રાજકીય શોક જાહેર કરવામા આવેલ છે અને તે અંતર્ગત જામનગર મહાનગર પાલિકા દ્વારા ઉકત […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીના અકસ્માત ગ્રસ્ત ઝુલતા પર પહોંચ્યા, દુર્ઘટનામાં ઘાયલ દર્દીઓને પણ મોદી રૂબરૂ મળ્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, મોરબી : મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બનેલી દુર્ઘટનાના સ્થળે પહોંચી જાત નિરીક્ષણ કર્યું હતું અને ઝુલતા પુલમાં તૂટી પડવાથી ઇજાગ્રસ્ત બનેલા દર્દીઓને પણ સિવિલ હોસ્પિટલમાં મળ્યા છે. મોરબીમાં રવિવારે ઝુલતા પુલ ની દુર્ઘટના દરમિયાન ઝૂલતો પુલ તૂટી પડવાથી અનેક લોકોના મૃત્યુ થયા છે આ ઉપરાંત કેટલા લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. […]

Continue Reading

જામનગર 77 ગ્રામ્યના આપ ના ઉમેદવારે મિડિયા સમક્ષ વિવાદિત વાત કરી…!!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના આમ આદમી પાર્ટીના 77 જામનગરના ઉમેદવાર અને હોલીડે રિસોર્ટ ચલાવતા માલેતુજાર ઉમેદવારે મોરબીની ઘટનાને લઈને વિવાદિત નિવેદન ન આપવાની તેમજ મીડિયા સમક્ષ મીડિયા ને મોઢામાં આંગળા નાખી ન બોલાવવા જેવા શબ્દો ઉચ્ચારણ કરી માનસિકતા છતી કરતા જામનગરના પ્રેસ -મીડિયા જગતમાં ભારે રોષ ફેલાયો છે. જામનગરમાં વકીલાત નો વ્યવસાય […]

Continue Reading

મોરબી જુલતા પુલ તૂટવાની ઘટનામાં મૃતકો અને ઈજાગ્રસ્તો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં પૂ. કૃષ્ણમણિજી મહારાજ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રવિવારે મોરબીના ઝૂલતા પૂલ તૂટવાની દૂર્ઘટનાને લઈને શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મના આચાર્ય પીઠ શ્રી 5 નવતનપુરી ધામના પીઠાધિશ્વર શ્રી 108 કૃષ્ણમણીજી મહારાજે સંવેદના વ્યક્ત કરી છે. દિવાળી અને નૂતન વર્ષના તહેવારોના વેકેશનના દિવસોમાં રવિવાર દરમિયાન સાંજે મોરબીની વચ્ચે જુલતા પુલ અચાનક તૂટતાં બનેલી દુર્ઘટનાને લઈને અનેક લોકો મોતને ભેટ્યા […]

Continue Reading