ગુજરાત સુપર લીગ સીઝન-3નો 1 સપ્ટેમ્બરથી પ્રારંભ: નવી એપ, જર્સી અને ટ્રોફીનું અનાવરણ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, અમદાવાદ : ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (જી.એસ.એફ.એ.) દ્વારા ગુજરાત સુપર લીગ (જી.એસ.એલ.)ની ત્રીજી સીઝન માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ રોમાંચક લીગનો પ્રારંભ 1 સપ્ટેમ્બર, 2026ના રોજ સાંજે 4 વાગ્યે અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા એરેના ખાતે થશે. રાજ્યમાં ફૂટબોલની રમતને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોના ભાગરૂપે યોજાનારી આ સીઝન પૂર્વે જી.એસ.એફ.એ.ના ઉપપ્રમુખ […]

Continue Reading

સાઉથ એશિયન કરાટેમાં સિલ્વર મેડલ જીતનારી જામનગરની યશસ્વી સિંહનું સન્માન

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : સાઉથ એશિયન કરાટે ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતવાની શાનદાર સિદ્ધિ મેળવવા બદલ જામનગરની પ્રતિભાશાળી ખેલાડી યશસ્વી સિંહ ચરકનું સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ ગૌરવશાળી ક્ષણમાં વધારો કરતાં જામનગરના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ અને રિલાયન્સ ક્લસ્ટર હેડ દ્વારા પણ તેની આ સફળતાને […]

Continue Reading

પરિમલ નથવાણીએ ગીરના એશિયાટીક સિંહના સંરક્ષણ પરની ડોક્યુમેન્ટ્રી સાથે ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરી

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ડેસ્ક : રાજ્ય સભાના સંસદસભ્ય પરિમલ નથવાણીએ વિશ્વ સિંહ દિવસ 2026 નિમિત્તે ‘गीर की अमूल्य धरोधर’ ડોક્યુમેન્ટ્રી પ્રસ્તુત કરી છે, જે ગીરની સંરક્ષણ યાત્રાનો ઇતિહાસ આલેખે છે. આ ડોક્યુમેન્ટ્રી અદ્દભુત એશિયાટીક સિંહના સંરક્ષણની કથા, તેમાં સ્થાનિક સમુદાયોની ભૂમિકા અને તેમના કુદરતી આવાસનું રક્ષણ કરવા માટે જોડાયેલા લોકોની અથાગ મહેનતને દર્શાવે છે. […]

Continue Reading

કારગીલ વિજય દિવસે જામનગરમાં 8 ગુજરાત નેવલ યુનિટ NCC દ્વારા શહિદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : 26,જુલાઈના રવિવારે જામનગરના રણમલ તળાવ ખાતે આવેલા શહિદ સ્મારક પર વહેલી સવારે 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસી જામનગરના કેડેટ્સ, એસોસિયેટ એનસીસી ઓફિસર્સ તથા પીઆઇ સ્ટાફ દ્વારા કારગીલ વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી તેમની વીરતા અને બલિદાનને લાગણીસભર રીતે યાદ કર્યા હતા. 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસીના કમાન્ડિંગ ઓફિસર […]

Continue Reading

સિદસર ઉમિયાધામ ખાતે કુર્મી સેના ઉત્તરપ્રદેશના સામાજિક પ્રતિનિધિ મંડળે મુલાકાત કરી સામાજિક ક્રાંતિ માટે ચર્ચા વિચારણા કરી

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામજોધપુરમાં પટેલ સમાજ ખાતે અગ્રણીઓ સાથે બેઠક પણ યોજાઈ જામનગરના જામજોધપુર ખાતે આવેલ ઉમિયાધામ સિદસર ખાતે કુર્મી સેના ઉત્તર પ્રદેશના સામાજિક પ્રતિનિધિ મંડળના અગ્રણી ચંદ્રભાણસિંહ પટેલ (પ્રયાગરાજ), રામપ્રસાદજી (કોસંબી), આર. સી. પટેલ (સુલતાનપુર), સ્વામી ભંતેજી (લખનઉ) અને કૂર્મીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવડિયા, ગુજરાત પ્રદેશ પ્રવક્તા રમેશભાઈ ધરસંડીયા, પ્રદેશ મહામંત્રી […]

Continue Reading

ગુજરાતમાં આપત્તિ વ્યવસ્થાપન માટે ‘યુવા આપદા મિત્ર સ્કીમ’ હેઠળ ૪,૫૨૬ યુવાનો તાલીમબદ્ધ કરાયા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ સામે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ‘આપદા મિત્ર’ પ્રોજેક્ટને વેગ આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) દ્વારા વર્ષ ૨૦૧૬માં ભરૂચ જિલ્લાથી ૨૦૦ આપદા મિત્રો સાથે શરૂ થયેલી આ યોજના હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના ગામ અને […]

Continue Reading

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લતીપુરમાં પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જામનગર જિલ્લાના લતીપર ગામની મુલાકાત દરમિયાન પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગામની શાળામાં રાત્રિરોકાણ કર્યા બાદ, વહેલી સવારે તેમણે સ્થાનિક ખેડૂત કલ્પેશભાઈ માલાણીની વાડીમાં ગૌ દુગ્ધ દોહન કર્યું હતું. આ ઉપરાંત, તેઓ પ્રાકૃતિક ખેતી કરતા બળદેવભાઇ ખત્રાણીના ‘માતૃકૃપા ફાર્મ’ની મુલાકાતે પણ ગયા […]

Continue Reading

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લતીપર ગામમાં રાત્રિ વિશ્રામ બાદ ગ્રામજનો સાથે યોગાભ્યાસ કર્યો

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જામનગર જિલ્લાના લતીપર ગામની પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ વિશ્રામ કર્યો હતો. ત્યારબાદ વહેલી સવારે તેમણે શાળાના વિદ્યાર્થીઓ, સ્થાનિક ગ્રામજનો અને યુવાનો સાથે યોગાભ્યાસ કર્યો હતો. આ યોગ સત્ર દરમિયાન રાજ્યપાલે ઉપસ્થિત લોકો સાથે વિવિધ આસનો અને પ્રાણાયામ કર્યા હતા, તેમજ યોગથી થતા શારીરિક અને […]

Continue Reading

લતીપરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અહીં ભોજન કરી સમરસતાના દર્શન કરાવ્યા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના લતીપર ગામની મુલાકાતે આવેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રોટોકોલ બાજુ પર મૂકીને ગામના એક સામાન્ય પરિવારના ઘરે ભોજન લીધું હતું. સામાજિક સમરસતાના સંદેશ સાથે તેઓ લતીપર ગામના રહીશ સુરેશભાઈ ગોવિંદભાઈ વાઘેલાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કોઈ પણ પ્રકારના વી.આઈ.પી. પ્રોટોકોલ વિના, સુરેશભાઈ વાઘેલાના પરિવાર સાથે […]

Continue Reading

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જામનગરમાં પ્રાકૃતિક ખેડૂત હાટનું લોકાર્પણ કર્યું

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જામનગરમાં સરદાર પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટે તૈયાર કરવામાં આવેલ પ્રાકૃતિક ખેડૂત હાટનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે તેમણે જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. અને જામનગર જિલ્લાની પ્રાકૃતિક કૃષિ અંગેની માહિતી મેળવી હતી. ગુજરાત પ્રાકૃતિક કૃષિ […]

Continue Reading