જામનગરમાં દરબારગઢમાં તાજીયા નિહાળવા હકડેઠ્ઠ મેદની, રેન્જ IG એ જાત નિરીક્ષણ કર્યું

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં તાજીયાના જુલુસમાં માનવમેહરામણ ઉમટીયું ગઈકાલે અસુરા નિમિત્તે નારા સાથે જામનગરના રાજાશાહી વખતના દરબારગઢ અને તેના આસપાસના વિસ્તારમાં વિવિધ કલાત્મક તાજીયાઓ નીકળ્યા હતા. રોશની થી ઝગમગાટ કરતા આ તાજીયાને નિહાળવા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જેનો આકાશી નજારો સામે આવ્યો છે. ખાસ જામનગર પોલીસે પણ […]

Continue Reading

વર્ષો સુધીની પીડા ભોગવ્યા બાદ માણિકીનું વનતારામાં ઈલાજ, સંભાળ અને સાર્વત્રિક સુખાકારીપૂર્ણ જીવન માટે આગમન

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : 48 વર્ષથી ચાલતી માણિકીની ચાલનું દરેક ૫ગલું હવે મુશ્કેલ બન્યું હતું. કારણ, માણિકીના આગળના ડાબા પગમાં લાંબા સમયથી થયેલી ખોડખાપણના લીઘે તેના પ્રચલનને અસર થવા લાગી હતી. બીજીતરફ વધતી વયે આરોગ્યની સમસ્યાઓ, ઘામાં લાગેલો ચેપ, એક આંખમાં નબળી દ્રષ્ટિ, ડિહાઇડ્રેશન અને શરીરની નબળાઈની સ્થિતિએ તેની પીડા અસહ્ય કરી દીધી […]

Continue Reading

રાજકોટમાં ખોડલધામ ટ્રસ્ટ સંચાલિત ભોજલરામ ઉત્કર્ષ ભવન દ્વારા આગામી રવિવારે નિઃશુલ્ક ‘સર્વ રોગ નિદાન કેમ્પ’નું આયોજન

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, રાજકોટ : શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ સંચાલિત ‘શ્રી ભોજલરામ ઉત્કર્ષ ભવન’ દ્વારા માનવ સેવાના હેતુસર આગામી રવિવારે નિઃશુલ્ક ‘સર્વ રોગ નિદાન કેમ્પ’નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને તેઓની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે. આ કેમ્પમાં શહેર અને આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને નિષ્ણાત તબીબો […]

Continue Reading

દિલ્હીમાં PM મોદી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વચ્ચે મુલાકાત: વિકાસ કાર્યોની થઈ ચર્ચા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ગુજરાતમાં ચાલતા વિકાસલક્ષી અને જનકલ્યાણકારી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્રાકૃતિક કૃષિ અને વીજળી બચત અભિયાન… રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રીને ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિના વ્યાપ અને તેના પરિણામો વિશે માહિતગાર કર્યા […]

Continue Reading

રુદ્ર વીણા નિર્માણ માટે કિશોરભાઈ મિસ્ત્રીની સંગીત નાટક અકાદમી દ્વારા પુરસ્કાર માટે પસંદગી

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, વડોદરા : રુદ્ર વીણાના નિર્માણ અને સંવર્ધન ક્ષેત્રે કાર્યરત વડોદરાના કિશોરભાઈ સોમાભાઈ મિસ્ત્રીની સંગીત નાટક અકાદમી પુરસ્કાર-2024 માટે પસંદગી કરવામાં આવી છે. નવી દિલ્હી સ્થિત સંગીત નાટક અકાદમી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. પસંદગી અંગે પ્રતિભાવ આપતાં કિશોરભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ સન્માન તેમના પૂર્વજોના કાર્ય અને પરંપરાની માન્યતા […]

Continue Reading

ગુજરાત એનસીસી ડાયરેક્ટરેટના ADG જામનગરમાં NCC નૌસૈનિક કેમ્પ તથા INS વાલસુરાની મુલાકાતે

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ૮ ગુજરાત એનસીસી નેવલ યુનિટ દ્વારા આયોજિત ‌Pre – AINSC ( Pre All India Nau Sainik Camp) અને CATC ( Combined Annual Training Camp) નું પણ નિરીક્ષણ કરી, નેવલ એનસીસી કેડેટ્સ સાથે વાર્તાલાપ કરી તેમને પ્રોત્સાહિત કર્યા. ગુજરાત NCC ડાયરેક્ટરેટના એડિશનલ ડાયરેક્ટર જનરલ, મેજર જનરલ બિમલ મોંગા SM, VSM […]

Continue Reading

જામનગરમાં ગુજરાત NCC ડાયરેક્ટરેટના ADG મેજર જનરલ બિમલ મોંગા સૌરાષ્ટ્રના 42 અગ્નિવિરોને મળવા પહોંચ્યા…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં ગુજરાત એનસીસી ડાયરેક્ટરેટના એડિશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ બિમલ મોંગા SM,VSM આવી પહોંચ્યા હતા અને આગામી ભારતીય સેનામાં ખાસ અગ્નિવર તરીકે સિલેક્ટ થયેલા એનસીસી કેડેટ્સોને મળી બિરદાવ્યા હતા. જામનગર ખાતે અગ્નિવિર તરીકે પસંદગી પામેલા સૌરાષ્ટ્ર કચ્છના 42 કેડેટ્સોને ભારતની સૈન્ય પાંખ આર્મી અને નેવી માં જોડાઈ દેશની સેવા […]

Continue Reading

નવા મોખાણા નજીક ગ્રામ્ય વિસ્તારમાં દીપડો દેખાયો…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરના નવા મોખાણા ગામે ગઈકાલે રાત્રે દીપડાએ દેખા દેતા ભારે હડકંપ મચી ગઈ હતી. મોખાણાના કિશોરભાઈ બોરીચા એ આ અંગે તાત્કાલિક વન વિભાગ ને જાણ કરતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ મોડી રાત્રે દોડી આવ્યા હતા અને માનવ પક્ષી દીપડાને શોધવા માટે કવાયત હાથ ધરી હતી. સોમવારે મોડી રાત્રે દિપડો […]

Continue Reading

ગુજરાત લોકભવનમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલની ઉપસ્થિતમાં ઐતિહાસિક રામકથાનો પ્રારંભ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર : ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ગુજરાત લોકભવનના ઇતિહાસમાં પ્રથમ વખત રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવના પ્રથમ દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય કુલદીપજી મહારાજ દ્વારા રામકથાનું મહત્વ, તેની પૃષ્ઠભૂમિ અને પ્રભુ રામના આદર્શ વ્યક્તિત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ પ્રસંગે […]

Continue Reading

ચોટીલા નજીક ખાનગી બસ સળગી, લોકોના જીવ તાળવે ચોંટયા…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, સુરેન્દ્રનગર : અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર ચોટીલા નજીક મઘરીથડા ગામના પાટીયા પાસે ખાનગી બસમાં આગ લાગી હતી. ખાનગી બસમાં એકાએક આગ લાગતા બસમાં મુસાફરી કરી રહેલા 35 થી 40 મુસાફરોને તાત્કાલિક આજુબાજુના લોકોએ રેસ્ક્યુ કરી બચાવી લીધા છે. ખાનગી બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને નાની મોટી ઇજાઓ થઈ પરંતુ કોઈ […]

Continue Reading