જામનગરમાં માર્ગો અને બ્રિજની ગુણવત્તાની પ્રભારી સચિવ અનુપમ આનંદે સમીક્ષા કરી…
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં માર્ગો અને બ્રિજની ગુણવત્તા તથા ભારે વરસાદની અગાહીને પગલે તંત્રની તૈયારીઓ અંગે જિલ્લાના પ્રભારી સચિવ અનુપમ આનંદના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. અને જામનગર જિલ્લામાં આવેલ માર્ગો તથા પુલોનું નિરીક્ષણ કરી નિયમિત રીતે નિરીક્ષણ અને સમારકામ હાથ ધરવા અધિકારીઓને પ્રભારી સચિવે ટકોર કરી છે. જામનગરમાં પ્રભારી સચિવે […]
Continue Reading