જામનગરમાં માર્ગો અને બ્રિજની ગુણવત્તાની પ્રભારી સચિવ અનુપમ આનંદે સમીક્ષા કરી…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં માર્ગો અને બ્રિજની ગુણવત્તા તથા ભારે વરસાદની અગાહીને પગલે તંત્રની તૈયારીઓ અંગે જિલ્લાના પ્રભારી સચિવ અનુપમ આનંદના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. અને જામનગર જિલ્લામાં આવેલ માર્ગો તથા પુલોનું નિરીક્ષણ કરી નિયમિત રીતે નિરીક્ષણ અને સમારકામ હાથ ધરવા અધિકારીઓને પ્રભારી સચિવે ટકોર કરી છે. જામનગરમાં પ્રભારી સચિવે […]

Continue Reading

ગુજરાતમાં કોંગ્રેસે જિલ્લા શહેર અધ્યક્ષના નામો જાહેર કર્યા…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, અમદાવાદ :  ગુજરાતમાં કોંગ્રેસના જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ શહેર – સોનલ પટેલ અમદાવાદ જિલ્લો – રાજેશ ગોહિલ અમરેલી – પ્રતાપ દુધાત આણંદ – અલ્પેશ પઢીયાર અરવલ્લી – અરણું પટેલ બનાસકાંઠા – ગુલાબસિંહ રાજપુત ભરૂચ – રાજેન્દ્રસિંહ રાણા ભાવનગર જિલ્લો – પ્રવીણ રાઠોડ ભાવનગર શહેર – મનોહરસિંહ […]

Continue Reading

આલે લે, ડિમોલેશન દરમ્યાન જામનગરમાં ગેરકાયદેસર ધાર્મિક બાંધકામમાં બાથટબ સહિત લક્ઝરીય સુવિધા સામે આવી…!!!

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરના બચુનગરના મેગા ડિમોલેશન દરમિયાન ધાર્મિક સ્થળમાં ઉભી કરાયેલી લક્ઝરીયસ સુવિધા હોવાનું સામે આવ્યું છે.૧૧,૦૦૦ ચોરસ ફૂટ થી પણ વધુ જગ્યામાં ધાર્મિક સ્થળના દબાણ ની સાથે સ્વિમિંગ બાથ ટબ તેમજ અનેક રૂમ સહિતના લક્ઝરીયસ દબાણો જોવા મળ્યા હતા. જેને લઈને પોલીસની આંખો પણ ચાર થઈ ગઈ હતી. આ ધાર્મિક […]

Continue Reading

અંબાણી પરિવારના પુત્રવધુ રાધિકા મર્ચન્ટ અંબાણીએ જામનગરમાં ITRA સંસ્થાનની મુલાકાત લીધી

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : રિલાયન્સ પરિવારના અનંત અંબાણીના જીવનસાથી રાધિકા મર્ચન્ટ અંબાણીએ જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થા (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ – (ITRA) ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાધિકા અંબાણીએ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી અને સંસ્થાના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. રાધિકા […]

Continue Reading

જામનગરમાં રૂ.430 કરોડથી વધુના વિકાસલક્ષી પ્રકલ્પોની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપી ભેટ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર શહેરના એમ.પી.શાહ ટાઉનહોલ ખાતે “શહેરી વિકાસ વર્ષ ૨૦૦૫” ના ૨૦ વર્ષની પૂર્ણતાના અવસરે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર શહેર તથા ગ્રામીણ વિસ્તારોના રૂ. ૪૩૦ કરોડ ૫૦ લાખના ખર્ચે વિવિધ ૩૦ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમહૂર્ત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઓપરેશન […]

Continue Reading

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ‘વર્લ્ડ નો ટોબેકો ડે’ નિમિત્તે પડાણામાં અનોખું અભિયાન હાથ ધર્યું..

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ, જામનગરના સહયોગથી પડાણા ગામમાં તથા રિલાયન્સ રિફાઈનરી સંકુલમાં ઘનિષ્ટ એન્ટી-ટોબેકો જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ તમાકુના ઘાતક પરિણામોની જાણકારી આપવી, મોઢાંના કેન્સરનું સમયસર નિદાન કરવું […]

Continue Reading

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિવાસ સ્થાને શંકરાચાર્યજીની પધરામણી…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, મુંબઈ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી  દેવેન્દ્ર ફડણવીસને ત્યાં દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે ખાસ પધરામણી કરી હતી. શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રીએ મહારાજશ્રીનું સ્વાગત અને અભિવાદન કરીને અને તેમની પાદુકાઓની પૂજા કરીને શંકરાચાર્યજી પાસેથી આશીર્વાદ મેળવ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી […]

Continue Reading

શંકરાચાર્યજીએ આર્મી કેન્ટ એરિયામાં ગીતા જ્ઞાનેશ્વર મંદિરનું ભૂમિ પૂજન કરી અગ્નિવિરોને સંબોધન કર્યું…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જબલપુર : મધ્યપ્રદેશના જબલપુરમાં આર્મી કેન્ટ એરિયામાં સરહદી વિસ્તારમાં જતા પહેલા અગ્નિવીરોએ દ્વારકાના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ પાસેથી આશીર્વાદ મેળવ્યા હતા. અગ્નિવીરોને સંબોધતા શંકરાચાર્યજીએ કહ્યું કે, દેશની સરહદોનું રક્ષણ કરવું એ પૂજા છે, અને દેશનું રક્ષણ કરવું એ ધર્મ છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં નક્કી કરવામાં આવ્યું છે કે, કર્તવ્ય શું છે […]

Continue Reading

PM નરેન્દ્ર મોદીએ વન્યજીવ બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર – વનતારાનું ઉદ્ઘાટન કરી મુલાકાત લીધી…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખાતે આવેલ અનંત અંબાણીના ડ્રીમ પ્રોજેક્ટ વનતારા 2,000 થી વધુ પ્રજાતિઓ અને 1.5 લાખથી વધુ બચાવેલા, લુપ્તપ્રાય અને લુપ્તપ્રાય પ્રાણીઓનું ઘર છે. જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ખુલ્લુ મૂકી મુલાકાત લીધી હતી અને અહીં આપવામાં આવતી પ્રાણીઓને તમામ સુવિધાઓનું નિરીક્ષણ કરી, તેમણે ત્યાં પુનર્વસન કરાયેલા […]

Continue Reading

શિક્ષણ સહાયકની જગ્યામાં વધારો કરી ક્રમિક ભરતી કરવા જામનગરમાં શિક્ષક ઉમેદવારોએ આપ્યું આવેદનપત્ર

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં પ્રાથમિક થી લઈ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કાયમી શિક્ષકોને ભરતીમાં વધુ જગ્યા ભરવામાં આવે તેવી માંગ સાથે પ્રક્રિયા ઝડપી બનાવવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શિક્ષણ સહાયક / વિદ્યા સહાયક તરીકે શિક્ષણ વિભાગમાં ભરતી થવા માટે છેલ્લા કેટલાય સમયથી પ્રક્રિયા અનુસરી રહેલા શિક્ષકોએ […]

Continue Reading