કારગીલ વિજય દિવસે જામનગરમાં 8 ગુજરાત નેવલ યુનિટ NCC દ્વારા શહિદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : 26,જુલાઈના રવિવારે જામનગરના રણમલ તળાવ ખાતે આવેલા શહિદ સ્મારક પર વહેલી સવારે 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસી જામનગરના કેડેટ્સ, એસોસિયેટ એનસીસી ઓફિસર્સ તથા પીઆઇ સ્ટાફ દ્વારા કારગીલ વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી તેમની વીરતા અને બલિદાનને લાગણીસભર રીતે યાદ કર્યા હતા. 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસીના કમાન્ડિંગ ઓફિસર […]
Continue Reading