રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લતીપુરમાં પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જામનગર જિલ્લાના લતીપર ગામની મુલાકાત દરમિયાન પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગામની શાળામાં રાત્રિરોકાણ કર્યા બાદ, વહેલી સવારે તેમણે સ્થાનિક ખેડૂત કલ્પેશભાઈ માલાણીની વાડીમાં ગૌ દુગ્ધ દોહન કર્યું હતું. આ ઉપરાંત, તેઓ પ્રાકૃતિક ખેતી કરતા બળદેવભાઇ ખત્રાણીના ‘માતૃકૃપા ફાર્મ’ની મુલાકાતે પણ ગયા […]

Continue Reading

લતીપરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અહીં ભોજન કરી સમરસતાના દર્શન કરાવ્યા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના લતીપર ગામની મુલાકાતે આવેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રોટોકોલ બાજુ પર મૂકીને ગામના એક સામાન્ય પરિવારના ઘરે ભોજન લીધું હતું. સામાજિક સમરસતાના સંદેશ સાથે તેઓ લતીપર ગામના રહીશ સુરેશભાઈ ગોવિંદભાઈ વાઘેલાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કોઈ પણ પ્રકારના વી.આઈ.પી. પ્રોટોકોલ વિના, સુરેશભાઈ વાઘેલાના પરિવાર સાથે […]

Continue Reading

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનુ જામનગરમાં આગમન : એરપોર્ટ પર સ્વાગત કરાયું

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજથી બે દિવસ જામનગર જિલ્લાની મુલાકાતે પધાર્યા છે ત્યારે મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત બાદ તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રાજ્યપાલના અધ્યક્ષસ્થાને જામનગર તથા ધ્રોલ તાલુકાના લતીપુર ગામે વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં પ્રાકૃતિક કૃષિ સ્ટોલનું લોકાર્પણ, વૃક્ષારોપણ, સફાઈ અભિયાન, […]

Continue Reading

જામનગરમાં દરબારગઢમાં તાજીયા નિહાળવા હકડેઠ્ઠ મેદની, રેન્જ IG એ જાત નિરીક્ષણ કર્યું

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં તાજીયાના જુલુસમાં માનવમેહરામણ ઉમટીયું ગઈકાલે અસુરા નિમિત્તે નારા સાથે જામનગરના રાજાશાહી વખતના દરબારગઢ અને તેના આસપાસના વિસ્તારમાં વિવિધ કલાત્મક તાજીયાઓ નીકળ્યા હતા. રોશની થી ઝગમગાટ કરતા આ તાજીયાને નિહાળવા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જેનો આકાશી નજારો સામે આવ્યો છે. ખાસ જામનગર પોલીસે પણ […]

Continue Reading

રાજકોટમાં ખોડલધામ ટ્રસ્ટ સંચાલિત ભોજલરામ ઉત્કર્ષ ભવન દ્વારા આગામી રવિવારે નિઃશુલ્ક ‘સર્વ રોગ નિદાન કેમ્પ’નું આયોજન

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, રાજકોટ : શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ સંચાલિત ‘શ્રી ભોજલરામ ઉત્કર્ષ ભવન’ દ્વારા માનવ સેવાના હેતુસર આગામી રવિવારે નિઃશુલ્ક ‘સર્વ રોગ નિદાન કેમ્પ’નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને તેઓની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે. આ કેમ્પમાં શહેર અને આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને નિષ્ણાત તબીબો […]

Continue Reading

ગુજરાત એનસીસી ડાયરેક્ટરેટના ADG જામનગરમાં NCC નૌસૈનિક કેમ્પ તથા INS વાલસુરાની મુલાકાતે

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ૮ ગુજરાત એનસીસી નેવલ યુનિટ દ્વારા આયોજિત ‌Pre – AINSC ( Pre All India Nau Sainik Camp) અને CATC ( Combined Annual Training Camp) નું પણ નિરીક્ષણ કરી, નેવલ એનસીસી કેડેટ્સ સાથે વાર્તાલાપ કરી તેમને પ્રોત્સાહિત કર્યા. ગુજરાત NCC ડાયરેક્ટરેટના એડિશનલ ડાયરેક્ટર જનરલ, મેજર જનરલ બિમલ મોંગા SM, VSM […]

Continue Reading

નવા મોખાણા નજીક ગ્રામ્ય વિસ્તારમાં દીપડો દેખાયો…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરના નવા મોખાણા ગામે ગઈકાલે રાત્રે દીપડાએ દેખા દેતા ભારે હડકંપ મચી ગઈ હતી. મોખાણાના કિશોરભાઈ બોરીચા એ આ અંગે તાત્કાલિક વન વિભાગ ને જાણ કરતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ મોડી રાત્રે દોડી આવ્યા હતા અને માનવ પક્ષી દીપડાને શોધવા માટે કવાયત હાથ ધરી હતી. સોમવારે મોડી રાત્રે દિપડો […]

Continue Reading

દેશની ઊર્જા સુરક્ષા સામે ગંભીર ખતરો ઊભી કરતી ખાવડીની ટ્રાન્સપોર્ટ કાર્ટેલ નેસ્તનાબૂદ કરવાની તાતી જરૂરિયાત

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગર નજીક આવેલી મોટી ખાવડી ખાતે સ્થિત દેશની અતિ મહત્વપૂર્ણ રિફાઈનરીમાંથી દેશના વિવિધ રાજ્યોમાં પેટ્રોલ, ડીઝલ અને એલ.પી.જી. (રાંધણ ગેસ) જેવી જીવનજરૂરિયાતની અતિ આવશ્યક ચીજવસ્તુઓનું મોટા પાયે પરિવહન કરવામાં આવે છે. દેશભરમાં વિવિધ વિતરણ કંપનીઓ દ્વારા રસ્તા અને રેલવે માર્ગે આ ઇંધણ પહોંચાડવાની વ્યવસ્થા કાર્યરત છે. જુદી જુદી કંપનીઓ […]

Continue Reading

જામનગરમાં અશોક લેલેન્ડના અત્યાધુનિક ‘કરણ ઓટોલિંક’ શોરૂમનું ઉદઘાટન

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ગુજરાતના ઓટોમોબાઈલ ક્ષેત્રના કરણ ગ્રુપ દ્વારા જામનગરમાં અશોક લેલેન્ડના લાઈટ કોમર્શિયલ વ્હીકલ (LCV) શોરૂમ ‘કરણ ઓટોલિંક પ્રાઇવેટ લિમિટેડ’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જામનગર-રાજકોટ હાઈવે પર સ્થિત આ સેન્ટરના કાર્યરત થવાથી હવે સ્થાનિક ગ્રાહકોને અશોક લેલેન્ડના તમામ લાઈટ કોમર્શિયલ વાહનો એક જ સ્થળે ઉપલબ્ધ થશે. આ નવા […]

Continue Reading

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન, અભિવાદન સમારોહમાં લોકો ઉમટ્યા

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 મેના  જામનગર પહોંચ્યા હતા, જ્યાં લાલ બંગલા સર્કલ ખાતે તેમના સન્માનમાં ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શિક્ષણમંત્રી રિવાબા જાડેજા, જામનગરના સાંસદ […]

Continue Reading