ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે પરિવાર સાથે ખોડલધામ મંદિરે ધ્વજારોહણ કર્યું
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, કાગવડ : ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતિ આનંદીબેન પટેલ અને શ્રી ખોડલધામ સંગઠન અધ્યક્ષ શ્રીમતિ અનારબેન પટેલે શ્રી ખોડલધામ મંદિરના પવિત્ર પ્રાંગણમાં પરિવારજનો સાથે પધારી મા ખોડલના ધામમાં ધ્વજારોહણનો લ્હાવો લીધો હતો. તારીખ 25 એપ્રિલના રોજ શ્રી ખોડલધામ સંગઠન અધ્યક્ષ શ્રીમતિ અનારબેન પટેલ અને તેઓના પરિવાર દ્વારા શ્રી […]
Continue Reading