અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં વ્હારે પહોચ્યું…

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં વરસતા વરસાદમાં જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતાં.

દેવભૂમિ દ્વારકામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા બિપોરજોય વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તાર ખંભાળિયા, દ્વારકા, સલાયા અને ઓખા સહિતનાા ગ્રામ્ય વિસ્તારમાં અસરગ્રસ્ત લોકો અને આશ્રિતોને ABVPના કાર્યકરો દ્વારા ફૂડપેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા.