સૌરાષ્ટ્ર-કચ્છ

જામનગરના સાંસદ પૂનમબેન માડમને ગોકુલ નગર વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજનું સમર્થન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર -૧૨ લોકસભા ની બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુનમબેન માડમને ગોકુલ નગર વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજે એક કર્તવ્યનિષ્ઠ સંસદ સભ્ય ગણાવ્યા છે, અને અગાઉના ૧૦ વર્ષ ના કાર્યકાળ દરમિયાન જનતા ની સાથે અને જનતાની વચ્ચે ઊભા રહીને તેઓના પ્રશ્નોને વાચા આપીને છેક દિલ્હી સુધી અવાજ પહોંચાડી તેનું નિરાકરણ […]

ગુજરાત

વૈવાહિક વિવાદોના નિરાકરણ માટે પ્રિ-લિટીગેશન લોક અદાલત શરૂ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ડેસ્ક : જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ, જામનગરને વૈવાહિક વિવાદોને સૌહાર્દપૂર્ણ અને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાના હેતુથી પ્રિ-લિટીગેશન લોક અદાલત શરૂ કરવામાં આવી છે. યોજના નો ઉદ્દેશ્ય “પરિવારોને મજબૂત બનાવવા અને પ્રોત્સાહિત કરવા નો છે”. આ પહેલ વૈવાહિક સંબંધોમાં ઉદ્ભવતા તકરારો આગળ વધે તે પહેલાં તેને દૂર કરવાનો પ્રયાસ કરે છે.   શું […]

જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવનો ફિલ્મ અભિનેત્રીની ઉપસ્થિતિમાં રંગા-રંગ સમારોહ યોજાયો..

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : હાલાર પંથકના પ્રજાવત્સલ સાંસદ પૂનમબેનમાડમની પ્રેરણાથી યોજાયેલ જામનગર – દેવભૂમિ દ્વારકા સાંસદ ખેલ મહોત્સવ 2024નો ભવ્ય સમાપન સમારોહ 9 માર્ચ 2024, શનિવારની સાંજે પ્રદર્શન મેદાન, જામનગર ખાતે યોજાયો હતો. ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ ઈન્ડિયાના સંકલ્પને સાચા અર્થમાં ચરિતાર્થ કરતા જામનગર – દેવભૂમિ દ્વારકા સાંસદ ખેલ મહોત્સવ 2024ને […]

જામનગરના રિલાયન્સમાં અંબાણી પરિવારનો પ્રી વેડિંગ નો મોંઘેરો જશ્ન, દેશ વિદેશમાંથી હસ્તીઓ આવી પહોંચી…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં રિલાયન્સ ના સીએમડી મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન પહેલાની પ્રી વેડિંગ સેરેમનીની વિશેષ ઉજવણી તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે આજથી શરૂ થવા જઈ રહી છે. અનંત-રાધિકાની પ્રી-વેડિંગ પાર્ટી ઇન્ટરનેશનલ કક્ષાની યોજાઈ રહી છે. જેમાં દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ બિલ ગેટ્સ અને માર્ક ઝુકરબર્ગ પણ અહીં […]

જાણવા જેવું

જામનગરમાં વડાપ્રધાન મોદી જામસાહેબને મળ્યા, મળ્યા બાદ સભામાં આ નિવેદન આપ્યું…!!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી સભા માટે પહોંચ્યા ત્યારે તેઓ એરપોર્ટ ખાતેથી સીધા જ પાયલોટ બંગલા ખાતે પહોંચ્યા હતા. અને મહારાજા જામસાહેબ શત્રુશલ્યજીને મળ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન મોદીને જામનગરના રાજવી દ્વારા હાલારી પાઘડી પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરમાં અનેક વખત આવ્યા ત્યારે મોટાભાગે તેઓ […]

જામનગર જિલ્લાના ખેડૂતો માટે બિયારણની ખરીદી અંગે કાળજી રાખવાની માર્ગદર્શિકા જાહેર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ડેસ્ક : જામનગર જિલ્લાના તમામ ખેડૂતો માટે આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી કરતી વખતે કાળજી રાખવા અંગેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અનુસાર, ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવી જોઈએ. કોઈપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો […]

જાહેરાત

અમને અનુસરો...

error: Content is protected !!