હેરિટેજ જામનગરની તસવીરોનું બે દિવસીય પ્રદર્શન ખુલ્લું મુકાયું, હેરિટેજ જામનગરની અદભુત તસ્વીર જોવાનો અવસર

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા અને જામનગર ફોટોગ્રાફર એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે હેરિટેજ જામનગર તેમજ હર ઘર તિરંગા વિષય ઉપર તસવીર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તસવીર સ્પર્ધા ના વિજેતાઓને ચાંદી બજારમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સ્પર્ધામાં ભાગ લીધેલ તસવીરોનું પ્રદર્શન રણમલ તળાવ ગેટ નંબર […]

Continue Reading

જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશનની ચૂંટણીમાં પ્રગતિશીલ પેનલના સૂર્યનો ચળકાટ, ઉદ્યોગકારોનું પ્રચંડ સમર્થન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : શુક્રવારે પ્રગતિશીલ પેનલની મળેલી મિટિંગમાં ઉદ્યોગકારોનું પ્રચંડ સમર્થન પ્રગતિશીલ પેનલે 1365 પ્લોટ ધારકોના રૂ.200 કરોડ જીઆઇડીસી પાસે માફ કરાવ્યા ઔધોગિક વસાહતમાં ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેકશન – સફાઇની વ્યવસ્થા કરી જામનગરના દરેડ જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશનની ચૂંટણીમાં ઉધોગકારોના હીતના કામ કરતી પ્રગતિશીલ પેનલ(સૂર્ય)v/s વિકાસના પોકળ દાવા કરતી વિકાસશીલ પેનલ […]

Continue Reading

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનું ઉદઘાટન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા કોરોના મહામારી બાદ વર્ષ 2022 માં આ વર્ષે શ્રાવણી લોકમેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે શુક્રવારે ધારાસભ્ય જામ્યુકોના પદાધિકારીઓ અધિકારીઓ કોર્પોરેશનના સભ્યો ની ઉપસ્થિતિમાં આ લોકમેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું શ્રાવણી લોકમેળાના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી આપણે કોરોના […]

Continue Reading

મોટી ખાવડી પાસે એલેન્ટો હોટલમાં ભીષણ આગ, આમ લાગી હતી ભીષણ આગ, જુઓ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના મોટી ખાવડી નજીક હોટલમાં ભીષણ આગ, 27 લોકોને બચાવ્યા, કલેકટર, એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયા છે. હાલ રિલાયન્સ, સિક્કા દિગ્વિજય ગ્રામ ઉપરાંત આસપાસના કંપનીના ફાયર ફાઈટરો દ્વારા બચાવ કામગીરી માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જામનગર દ્વારકા હાઇવે પર મોટી ખાવડી નજીક હવેલી હોટલ એલેંટો માં […]

Continue Reading

જામનગરના તળાવની પાળે નેવીના જવાનોએ સંગીતમયી સુરાવલી સાથે લોકોને દેશભક્તિના રંગે રંગ્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના લાખોટા તળાવની પાળ ખાતે રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે નેવી બેન્ડ નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન નેવીના જવાનો દ્વારા વિવિધ દેશભક્તિના ગીતોની ધુનો રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત નાના બાળકો દ્વારા વિવિધ મહાનુભાવોની વેશભૂષા પણ રજૂ કરવામાં આવી હતી. સાથે સાથે ભારતીય સૈન્યમાં […]

Continue Reading

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાલા હનુમાન મંદિરે 59 વર્ષે પ્રેમભિક્ષુજી મહારાજ ને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : છોટી કાશી ગણાતા જામનગરમાં જ્યાં શ્રી રામ જય રામ જય જય રામ ની અખંડ રામધૂન ચાલે છે. તેવા વિશ્વવિખ્યાત ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલા શ્રી બાલા હનુમાનજી સંકીર્તન મંદિર ખાતે 1,ઓગસ્ટ,2022ના પ્રથમ શ્રાવણી સોમવારે 59 માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે જામનગર ના સાનિધ્યમાં આવી રામનામની અલખ જગાવનાર શ્રી […]

Continue Reading

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જામનગરમાં આવેલા લમ્પી વાયરસ સેન્ટરની મુલાકાત લઇને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે જામનગર જિલ્લામાં લમ્પી વાયરસની સ્થિતિનું નિરીક્ષણ કરવા અર્થે શહેરની મુલાકાતે છે ત્યારે જામનગર મહાનગપાલિકા દ્વારા શહેરના ગોલ્ડન સીટી પાછળ, સોનલનગર ખાતે લમ્પી “વાયરસ સારવાર કેન્દ્ર” ઊભું કરવામાં આવ્યું છે જેની મુખ્યમંત્રીએ મુલાકાત લઈ પશુઓની સારવાર માટે ઊભા કરવામાં આવેલી તમામ પ્રકારની સુવિધાઓનું નિરીક્ષણ કરી […]

Continue Reading

જામનગરના દડીયામાં ગ્રામ પંચાયત ભવન સહ તલાટી મંત્રી નિવાસનું મંત્રીઓના હસ્તે લોકર્પણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી  રાઘવજીભાઈ પટેલ અને શ્રમ, રોજગાર અને પંચાયત (સ્વતંત્ર હવાલો) વિભાગ મંત્રી  બ્રિજેશકુમાર મેરજા દ્વારા જામનગર તાલુકાના દડીયા ગામે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવન સહ તલાટી મંત્રી નિવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દડીયા ગ્રામ પંચાયત ભવન સહ તલાટી મંત્રી નિવાસમાં મિટિંગ હોલ, શૉચાલય, […]

Continue Reading

જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે “ભૂગર્ભ જળ સંરક્ષણ” અંગે જાગૃતિ કાર્યક્રમ , હાલારના ખેડૂતોએ ભાગ લીધો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જામનગર તથા  મધ્યસ્થ ભૂમિ જળ બોર્ડ, પક્ષિમ મધ્ય ક્ષેત્ર, અમદાવાદનાં સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૯ જુલાઈ, ૨૦૨૨ના રોજ ખેડૂત કાર્યક્રમનું આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જામનગર ખાતે કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં જામનગર તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના ૮૯ જેટલા ખેડૂતો અને ૧૦ […]

Continue Reading

હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત જામનગરમાં 2 થી 13 ઓગસ્ટ સુધી શેરી નાટકોનું આયોજન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર  તિરંગા કાર્યક્રમ અન્વયે  તા.1/8/2022 થી તા. 15/8/ 2022 સુધી સમગ્ર શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજાનાર હોય જેના ભાગરૂપે કમિશનર વિજય કુમાર ખરાડી ની સુચના મુજબ તા.2 થી 13 સુધી જામનગરના અલગ-અલગ જાહેર વિસ્તારોમાં શેરી નાટક નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. […]

Continue Reading