આલે લે, ડિમોલેશન દરમ્યાન જામનગરમાં ગેરકાયદેસર ધાર્મિક બાંધકામમાં બાથટબ સહિત લક્ઝરીય સુવિધા સામે આવી…!!!

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરના બચુનગરના મેગા ડિમોલેશન દરમિયાન ધાર્મિક સ્થળમાં ઉભી કરાયેલી લક્ઝરીયસ સુવિધા હોવાનું સામે આવ્યું છે.૧૧,૦૦૦ ચોરસ ફૂટ થી પણ વધુ જગ્યામાં ધાર્મિક સ્થળના દબાણ ની સાથે સ્વિમિંગ બાથ ટબ તેમજ અનેક રૂમ સહિતના લક્ઝરીયસ દબાણો જોવા મળ્યા હતા. જેને લઈને પોલીસની આંખો પણ ચાર થઈ ગઈ હતી. આ ધાર્મિક […]

Continue Reading

અંબાણી પરિવારના પુત્રવધુ રાધિકા મર્ચન્ટ અંબાણીએ જામનગરમાં ITRA સંસ્થાનની મુલાકાત લીધી

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : રિલાયન્સ પરિવારના અનંત અંબાણીના જીવનસાથી રાધિકા મર્ચન્ટ અંબાણીએ જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થા (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ – (ITRA) ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાધિકા અંબાણીએ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી અને સંસ્થાના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. રાધિકા […]

Continue Reading

ITRA જામનગરમાં WHO સમિતિની બેઠક મળી, પરંપરાગત દવાઓ પરની બે દિવસીય સૌપ્રથમ વૈશ્વિક સમિટ ગુજરાતના આંગણે યોજાશે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : WHO દ્વારા વિશ્વમાં સૌ પ્રથમ વાર “ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટ” 17 અને 18 ઓગસ્ટ 2023ના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર, ગુજરાત, ભારતમાં યોજાશે. G20 દેશોના આરોગ્ય મંત્રીસ્તરની બેઠકની સાથે સાથે વિશ્વની પ્રાચિનતમ પરંપરાગત પદ્ધતિ એટલે આયુર્વેદ અને એ ઉપરાંત બીજી 140થી વધુ પ્રકારની ટ્રેડિશનલ મેડિસિનની પદ્ધતિઓ પર રાજકીય પ્રતિબદ્ધતા અને […]

Continue Reading

જામનગરમાં I.T.R.A. દ્વારા હરસ- મસાની સારવાર માટે કેમ્પ યોજાયો, 139 જેટલા દર્દીઓએ ભાગ લીધો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં આયુર્વેદ હોસ્પિટલ, પંચકર્મ ભવન, શલ્ય તંત્ર વિભાગ દ્વારા ગત તા. 19 મી મે ના રોજ એનોરેક્ટલ રોગ એટલે કે હરસ મસા, ફિશર, કબજિયાત વગેરેની સારવાર માટેનો નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો. શલ્ય તંત્ર વિભાગના સ્વર્ગસ્થ વડા ડો. સી. વી. નહેરૂની પુણ્યસ્મૃતિમાં યોજાયેલા આયુર્વેદિક કેમ્પમાં લોકોને હોસ્પિટલ તંત્ર નિઃશુલ્ક […]

Continue Reading