જામનગર નજીક હાઇવે પર વિંજલપરના સરપંચના પુત્રે કારમાં લમણે ગોળી જીકી રહસ્યમય રીતે કર્યો આપઘાત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના ખીજડીયા બાયપાસ થી કાલાવડ બાયપાસ વચ્ચે યુવાને કારમાં બેસી લમણે ગોળી જીકી આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક પંચકોષી એ ડિવિઝન પોલીસ સ્ટેશન નો પોલીસ કાફલો અને એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે. અને તપાસ હાથ ધરી […]

Continue Reading

જામનગરમાં સ્થાનિક કક્ષાએ જ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા નવતર પહેલ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરની સમરસ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં જ પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે હોસ્ટેલમાં રહેતા અને આયુર્વેદનો અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓએ સમરસ હોસ્ટેલના રૂમમાં જ ચિકિત્સાલયની શરૂઆત કરી એક ઉત્કૃષ્ટ પહેલ કરી છે. આ અંગે સમરસ હોસ્ટેલમાં રહેતા સુરતના દીક્ષિત ગાંગાણી તથા ભાવનગરના અજય ઘોઘારી જણાવે […]

Continue Reading

જામનગર ITI ના તાલીમાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા વધે તે હેતુથી માર્ગદર્શક કાર્યક્રમ યોજાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લાના આઈ.ટી.આઈ. ના તાલીમાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા વધે તે હેતુથી જામનગર આઈ.ટી.આઈ. ખાતે માર્ગદર્શક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સ્વાવલંબી ભારત અભિયાનનાં સહયોગથી “આત્મનિર્ભર ભારત” ને સાર્થક કરવા માટે NGO ના તપન લાડાણી અને ભાવેશ ઠુમ્મર દ્વારા તાલીમાર્થીઓને વ્યવસાય કરવા માટે પ્રેરણાદાયી પ્રવચન આપેલ હતું. ભારત દેશ કેવી […]

Continue Reading

જામનગર અને કાલાવડ તાલુકાને રૂ.8 કરોડના વિકાસકાર્યોની ભેંટ, વિશ્વાસ થી વિકાસ કાર્યક્રમ અંતર્ગત કૃષિમંત્રી રાઘવજી પટેલે ઈ- લોકાર્પણ, ઈ- ખાતમુહૂર્ત કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત સરકાર દ્વારા તા.12 અને તા.13 સપ્ટેમ્બરના રોજ વિશ્વાસ થી વિકાસ યાત્રા કાર્યક્રમનું દરેક જિલ્લાઓમાં આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા.12 સપ્ટેમ્બરના રોજ રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કાલાવડ નગરપાલિકા હોલ ખાતે પ્રાંત કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મંત્રીના હસ્તે જામનગર અને […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલે બાણુગર થી સ્ટેટ હાઇવેને જોડતા રોડના રિસરફેસ અને સ્લેબ ડ્રેઈનના કામોનું ખાતમુહૂર્ત કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના નાની બાણુગર થી સ્ટેટ હાઇવે અને મોટી બાણુગર થી સ્ટેટ હાઇવેને જોડતા રોડના રિસફેસિંગ અને સ્લેબ ડ્રેઈનના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. સરકારદ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અન્વયે ૫૪.૯૭ લાખના ખર્ચે નાની બાણુગર થી સ્ટેટ હાઇવે સુધીના રોડના રિસરફેસનું […]

Continue Reading

ગ્રામ્ય વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓને મળશે ઘર આંગણે જ શ્રેષ્ઠ પુસ્તકોનું જ્ઞાન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જિલ્લા પંચાયત, જામનગર તથા નયારા એનર્જીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા શિક્ષણ સમિતિ જામનગર હસ્તકની ૧૦૦ પ્રાથમિક શાળાઓમાં લાયબ્રેરીના પુસ્તકોની કીટ વિતરણનો કાર્યક્રમ જિલ્લા પંચાયત જામનગરના સભાખંડ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાના ગ્રામીણ ક્ષેત્રની શાળાઓના વિદ્યાર્થીઓને પણ ઘર આંગણે જ શ્રેષ્ઠ પુસ્તકો મળી રહે અને પાયાથી જ વિદ્યાર્થીઓનું જ્ઞાન અને […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા વાલસૂરા SSB કેમ્પ ખાતે વૃક્ષારોપણ કરાયું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા વાસલુરા SSB કેમ્પ ખાતે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. એસ.એસ.બી ગ્રાઉન્ડમાં મંત્રીએ વૃક્ષારોપણ કરીને શાળાના વિધ્યાર્થીઓ સમક્ષ આપણા જીવનમાં વૃક્ષો કેટલા ઉપયોગી છે. તેમજ તેનું જતન કરી આવનારી પેઢીને મદદરૂપ થવા જણાવ્યું હતું. આ તકે પેરામિલીટરી ફોર્સ દ્વારા […]

Continue Reading

વિશ્વ સાક્ષરતા દિવસે જામનગરના દગદુશેઠ ગણપતિ મહોત્સવમાં સર્જાયો નવો વિક્રમ, વિશ્વની સૌથી મોટી માર્કર પેન બની જામનગરમાં….

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં સાક્ષરતા દિવસે નવો વિશ્વ વિક્રમ સર્જવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં વિશ્વની સૌથી મોટી માર્કર પેન બનાવી જામનગરના નામે નવો વિશ્વ વિક્રમ સર્જ્યો છે. અગાઉ કેરળ માં 12 નવેમ્બર, 2020માં 9 ફૂટની મોટી માર્કર પેન બનાવીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ નોંધાવવામાં આવ્યો હતો. આ રેકોર્ડને જામનગરના ગણપતિ […]

Continue Reading

જામનગરમાં દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરના મેહુલનગરમાં આવેલ ઓમ ટ્રેનિંગ સેન્ટર ખાતે જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી અને ઓમ ટ્રેનીંગ સેન્ટર જામનગર દ્વારા સંયુક્ત રીતે જામનગર ૭૭ વિધાનસભા મત વિસ્તાર અને ૭૮ વિધાનસભા મત વિસ્તાર આવરી લેતા “દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમનું” આયોજન કરવામાં આવ્યું હતું. મતદાનના દિવસે કોઈ પણ દિવ્યાંગજન […]

Continue Reading

કૃષિમંત્રી રાઘવજી પટેલે ધૂળશિયા અને ધૂતારપર ગામે 2.10 કરોડના ખર્ચે બ્રિજનાં રીપેરીંગ અને કૉઝવેનાં ખાતમુહુર્ત કર્યા

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના ધૂતારપર ગામે આવેલ મેજર બ્રિજના  સ્લેબ ડ્રેઈનની કામગીરી નું રૂ. 88 લાખના ખર્ચે તેમજ ધૂળશિયા ગામે નિર્માણ પામનાર કોઝવેનું રૂ. 123 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જામનગર તાલુકા હેઠળના ધૂતારપર, સુમરી, પીઠડીયા, ખારાવેઢા ગામને જોડતા રસ્તા પર […]

Continue Reading