જામનગરમાં I.T.R.A. દ્વારા હરસ- મસાની સારવાર માટે કેમ્પ યોજાયો, 139 જેટલા દર્દીઓએ ભાગ લીધો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં આયુર્વેદ હોસ્પિટલ, પંચકર્મ ભવન, શલ્ય તંત્ર વિભાગ દ્વારા ગત તા. 19 મી મે ના રોજ એનોરેક્ટલ રોગ એટલે કે હરસ મસા, ફિશર, કબજિયાત વગેરેની સારવાર માટેનો નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો. શલ્ય તંત્ર વિભાગના સ્વર્ગસ્થ વડા ડો. સી. વી. નહેરૂની પુણ્યસ્મૃતિમાં યોજાયેલા આયુર્વેદિક કેમ્પમાં લોકોને હોસ્પિટલ તંત્ર નિઃશુલ્ક […]

Continue Reading

જામનગરમાં 120 માઇક્રોન સિવાયના પ્લાસ્ટિક વાપરતા વેપારીઓ સામે મહાનગરપાલિકાની તવાહી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરમાં ર્યાવરણ માટે સૌથી વધુ નુકશાનકારક એવા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અંગેના કેન્દ્ર સરકારના જાહેરનામા અનુસંધાને હાલે 120 માઈક્રોન સુધીના તમામ પ્લાસ્ટિક ઝબલા સહિતની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવાનો રહેતો હોય, આ જાહેરનામાની અમલવારી ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા ધ્વારા ગઈકાલે 120 માઈક્રોન સુધીના તમામ પ્લાસ્ટિક ઝબલા સહિતની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવા […]

Continue Reading

ખેડૂતો માટે વધુ એક રાજ્ય સરકારનો નિર્ણય,1 જૂનથી રાજ્યમાં 37 કેન્દ્ર પર મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા સરકારનો નિર્ણય

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : રાજ્યના ખેડૂતોના હિત માટે ગુજરાત સરકાર હરહંમેશ પ્રયત્નશીલ રહી એક પછી એક મહત્વપૂર્ણ નિર્ણયો કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી […]

Continue Reading

મુન્દ્રા બંદર નજીક દરિયા કિનારે વહાણ સળગ્યું…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, માંડવી : મુન્દ્રા બંદર નજીક માંડવીના ફેજાને મોહમ્મદ વહાણમાં આગજની ની ઘટના સામે આવી છે. મધ દરિયે અચાનક જ 1500ટન કાર્ગોની ક્ષમતા ધરાવતા વહાણ સળગતા દેકારો મચી ગયો હતો. જો કે, તાત્કાલિક જ આ અંગેની જાણ થતા જ બચાવ ટુકડીઓ પહોંચી હતી અને હાથ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરાયો હતો. […]

Continue Reading

કાલાવડમાં નગરપાલિકા સામે જ બેકરીમાં મોડી રાત્રે ભીષણ આગ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, કાલાવડ: જામનગરના કાલાવડમાં આવેલ નગરપાલિકા સામે જ સરદાર ચોકમાં આવેલ રાધે બેકરીમાં ગઈકાલ રાત્રે 2:00 વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી. આ આગજનીને પગલે તાત્કાલિક કાલે કાલાવડ ફાયર વિભાગના ફાયર ઓફિસર મયુર પરમાર અને કાફલા એ દોડી જઈ આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. કાલાવડ ફાયર વિભાગની ટીમ દ્વારા […]

Continue Reading

જામનગરમાં મોડી રાત્રે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનું આગમન, એરફોર્સ ખાતે સ્વાગત કરાયું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ભારત સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારીતા પ્રધાન અમિત શાહનું જામનગરમાં મોડી રાત્રે આગમન થયું હતું. એરપોર્ટ સ્ટેશન ખાતે આગમન થતા જ જામનગરના મેયર બીનાબેન કોઠારી, સાંસદ પૂનમબેન માડમ, રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ, જામનગરના એસપી પ્રેમસુખ ડેલું, અધિક કલેકટર બી.એન.ખેર, એર કોમાંન્ડર આનંદ સોઢી દ્વારા જામનગર આવી પહોંચેલા કેન્દ્રીય […]

Continue Reading

જામનગરના પુરાતત્વીય સંગ્રહાલયમાં ‘વિશ્વ સંગ્રહાલય દિવસ’ ની ઉજવણી કરાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત પુરાતત્વ અને સંગ્રહાલય ખાતું, રાજ્ય સરકાર હેઠળના પુરાતત્વીય સંગ્રહાલય, જામનગરમાં ‘વિશ્વ સંગ્રહાલય દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે તા. 18 મે ના રોજ ‘વિશ્વ સંગ્રહાલય દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષ 2023 માટે આંતરરાષ્ટ્રીય પરિષદ (U. […]

Continue Reading

જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક અને સંગમ બાગ સહિતના સ્થળોએ બાળકો માટે નિશુલ્ક યોગ સમર કેમ્પનું આયોજન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં નવમા આંતર રાષ્ટ્રીય યોગ દિવસ 2023 ની ઉજવણી ના ભાગરૂપે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓમાં નાનપણથી જ યોગ , પ્રાણાયામ, આસનો ના માધ્યમથી તેઓનો સર્વાંગી વિકાસ થાય તેવા ઉમદા હેતુથી Yog Summer Camp. નું ગાંધીધામ માં આયોજન કરવામાં […]

Continue Reading

જામનગરમાં શ્રી લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ અને લેઉવા પટેલ સમુહલગ્ન સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજાયો 21મો સમૂહલગ્નોત્સવ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં તાજેતરમાં શ્રી લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ અને લેઉવા પટેલ સમુહલગ્ન સમિતિના સંયુક્ત ઉપક્રમે 21મો સમુહલગ્નોત્સવ અને જ્ઞાતિરત્નોના સન્માનનો કાર્યક્રમ શ્રી લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ સંચાલિત નારણભાઇ માંડાભાઈ વિરાણી સમાજવાડી ખોડલગ્રીન ખાતે યોજવામાં આવ્યો હતો. આ સમૂહલગ્નોત્સવ પૂર્વે 11 કુંડી ગાયત્રી મહાયજ્ઞનુ આયોજન આજ પાવન ભૂમિ પર થયું જેનો […]

Continue Reading

રાજ્યના 500થી વધુ એનસીસી વિદ્યાર્થીઓએ જામનગરમાં યોજાયેલ યોગ પ્રોટોકોલ શિબિરમાં ભાગ લીધો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આગામી તા.21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે જામનગરમાં દર અઠવાડિયે વિવિધ જગ્યાઓ પર યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે તા.13 મે ના રોજ સત્યસાઈ વિદ્યાલય ખાતે આયોજિત શિબિરમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા 500 થી વધુ એનસીસી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ શિબિરમાં ગુજરાત […]

Continue Reading