જામનગર પત્રકાર મંડળના નવનિયુક્ત હોદ્દેદારોનું હિન્દુ સેનાએ અભિવાદન કર્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં હિન્દુ સેના દ્વારા જામનગર પત્રકાર મંડળના નવનિયુક્ત હોદેદારો પ્રમુખ ગીરીશભાઇ ગણાત્રા, ઉપપ્રમુખ કિંજલભાઇ કારસરીયા, મંત્રી જગતભાઇ રાવલ, સહમંત્રી સુચિતભાઇ બારડ, તેમજ ખજાનચી દિપકભાઇ લાંબા નુ હિન્દુ સેના ગુજરાત પ્રમુખ પ્રતિકભાઇ ભટ્ટ, શહેર પ્રમુખ દિપકભાઈ પિલ્લાઈ, જિલ્લા મિડીયા અધ્યક્ષ સચીન જોશી, જિલ્લા મિડીયા ઉપાધ્યક્ષ તેમજ અમરેલી જિલ્લા પ્રભારી મેહુલ […]

Continue Reading

ગુજરાત યુવક કોંગ્રેસના પ્રમુખની ઉપસ્થિતિમાં જામનગરમાં મહત્વની બેઠક મળી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુજરાત યુવક કોંગ્રેસ ના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાની આગેવાનીમાં આગામી 2024 ની ચુંટણી ને અનુલક્ષી ને જામનગર શહેર યુવક કોંગ્રેસ ની અગત્ય ની મિટિંગ સર્કિટ હાઉસ ખાતે યોજવા માં આવી હતી. શનિવારે મળેલી આ મીટીંગ દરમિયાન યુવક કોંગ્રેસના કાર્યકરોને આગામી ચૂંટણીને લઈને તેમજ સંગઠનને લઈને વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી […]

Continue Reading

જામનગરના ધ્રોલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંઘશિક્ષા વર્ગ પ્રથમ વર્ષનો જાહેર સમારોપ કાર્યક્રમ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંઘશિક્ષા વર્ગ પ્રથમ વર્ષ ધ્રોલ જાહેર સમારોપ 27, મે 2023ના સંપન્ન થયો હતો. 1925 માં રોપાયેલુ સંઘ બીજ આજે 98મા વર્ષે સમાજ જીવનમાં વટ વૃક્ષ સ્વરૂપે વિદ્યામાન છે,સંઘકાર્યનો મુખ્ય આધાર છે કાર્યકર્તા. કાર્યકર્તા પ્રશિક્ષણ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાંકિયા (ધ્રોલ) ખાતે યોજાયેલ સંઘ […]

Continue Reading

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે કલેકટર કચેરીએ વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન,મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલે કલેકટર કચેરીના સભાખંડ ખાતે કલેકટર બી.એ.શાહ અને જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજની ઉપસ્થિતમાં વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી જરૂરી સૂચનો કર્યા હતા. મંત્રીએ માર્ગ અને મકાન વિભાગના કામો, સુજલામ સુફલામ યોજના, વોટરશેડ યોજના,ક્ષારઅંકુશ,જિલ્લા પંચાયત […]

Continue Reading

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જી.જી. હોસ્પિટલમાં 4 મહિનાના બાળકની વિનામુલ્યે સર્જરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના સોયલ ગામે દરગાહ પાસે રહેતા અને ડ્રાઇવિંગ કરતાં આમદભાઈ સુમારીયાના ઘરે ૧૧ ડિસેમ્બરના રોજ દીકરાનો જન્મ થયો હતો. આહીલનો જન્મ ધ્રોલ સરકારી દવાખાને થયો હતો. તેના પગ જન્મથી જ ત્રાસા (કલ્બ ફૂટ) હતા. પરિણામે તેના પરિવારમાં ચિંતાનો માહોલ હતો. પરંતુ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના ડો.પૂજા […]

Continue Reading

જામનગરમાં I.T.R.A. દ્વારા હરસ- મસાની સારવાર માટે કેમ્પ યોજાયો, 139 જેટલા દર્દીઓએ ભાગ લીધો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં આયુર્વેદ હોસ્પિટલ, પંચકર્મ ભવન, શલ્ય તંત્ર વિભાગ દ્વારા ગત તા. 19 મી મે ના રોજ એનોરેક્ટલ રોગ એટલે કે હરસ મસા, ફિશર, કબજિયાત વગેરેની સારવાર માટેનો નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો. શલ્ય તંત્ર વિભાગના સ્વર્ગસ્થ વડા ડો. સી. વી. નહેરૂની પુણ્યસ્મૃતિમાં યોજાયેલા આયુર્વેદિક કેમ્પમાં લોકોને હોસ્પિટલ તંત્ર નિઃશુલ્ક […]

Continue Reading

જામનગરમાં 120 માઇક્રોન સિવાયના પ્લાસ્ટિક વાપરતા વેપારીઓ સામે મહાનગરપાલિકાની તવાહી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર શહેરમાં ર્યાવરણ માટે સૌથી વધુ નુકશાનકારક એવા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અંગેના કેન્દ્ર સરકારના જાહેરનામા અનુસંધાને હાલે 120 માઈક્રોન સુધીના તમામ પ્લાસ્ટિક ઝબલા સહિતની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવાનો રહેતો હોય, આ જાહેરનામાની અમલવારી ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા ધ્વારા ગઈકાલે 120 માઈક્રોન સુધીના તમામ પ્લાસ્ટિક ઝબલા સહિતની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવા […]

Continue Reading

મુન્દ્રા બંદર નજીક દરિયા કિનારે વહાણ સળગ્યું…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, માંડવી : મુન્દ્રા બંદર નજીક માંડવીના ફેજાને મોહમ્મદ વહાણમાં આગજની ની ઘટના સામે આવી છે. મધ દરિયે અચાનક જ 1500ટન કાર્ગોની ક્ષમતા ધરાવતા વહાણ સળગતા દેકારો મચી ગયો હતો. જો કે, તાત્કાલિક જ આ અંગેની જાણ થતા જ બચાવ ટુકડીઓ પહોંચી હતી અને હાથ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરાયો હતો. […]

Continue Reading

કાલાવડમાં નગરપાલિકા સામે જ બેકરીમાં મોડી રાત્રે ભીષણ આગ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, કાલાવડ: જામનગરના કાલાવડમાં આવેલ નગરપાલિકા સામે જ સરદાર ચોકમાં આવેલ રાધે બેકરીમાં ગઈકાલ રાત્રે 2:00 વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી. આ આગજનીને પગલે તાત્કાલિક કાલે કાલાવડ ફાયર વિભાગના ફાયર ઓફિસર મયુર પરમાર અને કાફલા એ દોડી જઈ આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. કાલાવડ ફાયર વિભાગની ટીમ દ્વારા […]

Continue Reading

જામનગરના પુરાતત્વીય સંગ્રહાલયમાં ‘વિશ્વ સંગ્રહાલય દિવસ’ ની ઉજવણી કરાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત પુરાતત્વ અને સંગ્રહાલય ખાતું, રાજ્ય સરકાર હેઠળના પુરાતત્વીય સંગ્રહાલય, જામનગરમાં ‘વિશ્વ સંગ્રહાલય દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે તા. 18 મે ના રોજ ‘વિશ્વ સંગ્રહાલય દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષ 2023 માટે આંતરરાષ્ટ્રીય પરિષદ (U. […]

Continue Reading