જામનગરના કુખ્યાત સાયચા બંધુની વધુ 6 મિલકતો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યુ…
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના જાણીતા વકીલની હત્યા નીપજાવવાનો જેના પર આરોપ લગાવાયો છે, તે સાયચા ગેંગ હત્યાની ઘટનાને અંજામ આપી ભાગી છુટ્યા પછી તેઓની મિલકતોને નેસ્ત નાબૂદ કરી દેવા માટે પોલીસ તંત્રએ કમર કસી છે, અને ખુદ જિલ્લા પોલીસવડા આજે વહેલી સવાર થી મેદાનમાં આવી ગયા છે, અને સાયચા ગેંગના સમગ્ર સામ્રાજ્યને […]
Continue Reading