જામનગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમલૈંગિક વિવાહની માન્યતા બાબતે કલેકટર વતી રાષ્ટ્રપતિને આવેદન પાઠવવામાં આવ્યું
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સર્વોચ્ચ અદાલત દ્વારા સમલૈંગિક વ્યક્તિઓના લગ્નને કાનૂની માન્યતા ન આપવા રાષ્ટ્રપતિ સુધી પોતાની રજૂઆત પહોંચાડવા જામનગર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ જામનગર દ્વારા આવેદનપત્રમાં રજૂઆત કરાઈ હતી કે ભારતની સર્વોચ્ચ અદાલતે સમલૈંગિક અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ વગેરેના લગ્નના અધિકારને કાયદેસર બનાવવાનો […]
Continue Reading