જામનગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમલૈંગિક વિવાહની માન્યતા બાબતે કલેકટર વતી રાષ્ટ્રપતિને આવેદન પાઠવવામાં આવ્યું

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સર્વોચ્ચ અદાલત દ્વારા સમલૈંગિક વ્યક્તિઓના લગ્નને કાનૂની માન્યતા ન આપવા રાષ્ટ્રપતિ સુધી પોતાની રજૂઆત પહોંચાડવા જામનગર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ જામનગર દ્વારા આવેદનપત્રમાં રજૂઆત કરાઈ હતી કે ભારતની સર્વોચ્ચ અદાલતે સમલૈંગિક અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ વગેરેના લગ્નના અધિકારને કાયદેસર બનાવવાનો […]

Continue Reading

સારંગપુર થી આવેલી 11 ફૂટની ગદા સાથેની સનાતન જ્યોત યાત્રાનું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જામનગરમાં સ્વાગત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સારંગપુર કષ્ટભંજન દેવ મંદિર ખાતેથી નમો સેના ટ્રસ્ટ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે નીકળેલી 11 ફૂટની ગદા સાથેની સનાતન જ્યોત યાત્રા નું વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લા પરિવાર દ્વારા જામનગરમાં આવી પહોંચતા બેડી ગેટ સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી હેમતસિંહ જાડેજા, પ્રચાર […]

Continue Reading

જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પરશુરામ શોભાયાત્રાનું કરાયું સ્વાગત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં પરશુરામ જયંતિ નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા પ્રતિવર્ષ નીકળતી શોભાયાત્રા આ વર્ષે પણ નીકળી હતી જેમાં વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લા ટીમના અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, ઉપાધ્યક્ષ સુબ્રમણ્યમભાઈ પીલે, સહમંત્રી હેમંતસિંહ જાડેજા, સહમંત્રી રવિન્દ્રભાઈ કુંભારાણા, જિલ્લા પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા, ધર્માચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલીયા, વિજયભાઈ […]

Continue Reading

જામનગરના સિનેમા ઘરોમાં બજરંગ દળે પઠાણ ફિલ્મ ન લગાડવા આપી ચીમકી, શાહરૂખ દીપિકાનો થયો આવો વિરોધ જુઓ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સમગ્ર દેશમાં હિન્દુ ધર્મની આસ્થાને ફેસ પહોચાડે તે પ્રકારની પઠાણ ફિલ્મને લઈને વિરોધ થઈ રહ્યો છે ત્યારે જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા પઠાણ ફિલ્મનો બહિષ્કાર કરવાના નારાઓ સાથે જામનગરની મેહુલ સિનેમેક્સ બહાર દેખાવો કરવામાં આવ્યા હતા. સિનેમાની બહાર જ શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ હાઈ હાઈ ના નારાઓ […]

Continue Reading

જામનગરમાં શૃંગેરી પીઠના શંકરાચાર્યજીનું આગમન, વિહિપના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષને ત્યાં ટુંકુ રોકાણ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં શૃંગેરી પીઠના શંકરાચાર્યજી સ્વામી શ્રીવિધુશેખર ભારતી મહાસ્વામીજી હવાઈમાર્ગે પહોંચ્યા હતા અને વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ભરતભાઈ મોદીના “મોદી ફાર્મહાઉસ” ખાતે ટૂંકું રોકાણ કર્યું હતું. જામનગરના આંગણે દક્ષિણમાં આવેલી શૃંગેરી પીઠના શંકરાચાર્યજી સ્વામી શ્રીવિધુશેખર ભારતી મહાસ્વામીજી વિશાળ શિષ્ય સમુદાય સાથે ખાસ વિમાન માર્ગે સાંજે પહોંચ્યા હતા અને […]

Continue Reading

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાલા હનુમાન મંદિરે 59 વર્ષે પ્રેમભિક્ષુજી મહારાજ ને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : છોટી કાશી ગણાતા જામનગરમાં જ્યાં શ્રી રામ જય રામ જય જય રામ ની અખંડ રામધૂન ચાલે છે. તેવા વિશ્વવિખ્યાત ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલા શ્રી બાલા હનુમાનજી સંકીર્તન મંદિર ખાતે 1,ઓગસ્ટ,2022ના પ્રથમ શ્રાવણી સોમવારે 59 માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે જામનગર ના સાનિધ્યમાં આવી રામનામની અલખ જગાવનાર શ્રી […]

Continue Reading

જામનગરમાં ગુરુપૂર્ણિમાના અવસરે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગુરુવંદના

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ગુરુપૂર્ણિમાના શુભ અવસરે છોટી કાશી ગણાતા જામનગરમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની આધ્યાપીઠ શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતે આચાર્ય પ.પુ.શ્રી 108 કૃષ્ણમણીજી મહારાજ, વડતાલના પ.પૂ. સ્વામી શ્રી ચતુર્ભુજદાસ, વડતાલના મહંત સ્વામિનારાયણ સંપ્રદાયના પૂ. શ્રી આણંદાબાવા સેવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદજી, BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી […]

Continue Reading