જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર ફૂટતા ABVP નો વિરોધ, પરીક્ષાર્થીઓના હિતને ધ્યાનમાં લેવા 5 માગણીઓ સાથે વિરોધ પ્રદર્શન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર શાખા દ્વારા પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા જુનિયર ક્લાર્ક ની પરીક્ષા નું પેપર લીક થયા બાદ જામનગરના સાત રસ્તા વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રવિવારે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક થવું એ લાખો યુવાનોની આશા પર […]

Continue Reading

PM મોદીના લક્ષ્યોને લઈને પસમાંદા મુસ્લીમ સમાજ ઉત્થાન સમિતિ સંઘની જામનગરમાં પ્રદેશ બેઠક મળી , પ્રદેશ મંત્રી પદે રજ્જાક ચાવડાની નિયુક્તિ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં પસમાંદા મુસ્લીમ સમાજ સમિતિ સંઘના રાષ્ટ્રીય મુખ્ય સંરક્ષક તેમજ પૂર્વ મેમ્બર હજ કમિટી ઓફ ઇન્ડિયા, પૂર્વ મેમ્બર ઓફ PAC રેલ્વે બોર્ડ, પૂર્વ રાષ્ટ્રીય મેમ્બર સેન્ટ્રલ વકફ બોર્ડ, પૂર્વ રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ BJP માઈનોરિટી મોરચાના ઈરફાન અહેમદજી, રાષ્ટ્રીય મંત્રી તેમજ હજ કમિટી ઓફ ગુજરાત ના ડાયરેક્ટર અકરમભાઈ શાહ, ગુજરાત પ્રદેશ […]

Continue Reading

જામ્યુકો દ્વારા 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી, મનપાના કર્મયોગીઓનું કરાયું સન્માન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગર મહાનગર પાલિકા દ્વારા 74 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નંદનવન પાર્ક ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મેયર કમિશનર સહિત રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં દેશભક્તિ ની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ, જાહેર સન્માન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જામનગર મહાનગરપાલિકા દ્વારા સાધના કોલોની નંદનવન પાર્ક ખાતેG J-5 ફેશન શો રૂમ પાસે […]

Continue Reading

જામનગરમાં મકરસંક્રાંતિના મધ્યરાત્રિએ ધારાસભ્ય દિવ્યેશ અકબરીના 46માં જન્મદિવસની ઉજવણી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર 79 ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશ અકબરીના જન્મદિવસની મોડી રાત્રે મિત્રો શુભેચ્છકોએ લેઉવા પટેલ સેવા સમાજના ચોકમાં ઉત્સાહભેર ઉજવણી કરી હતી. જામનગરના સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરાએ પરિવાર સાથે અને સ્ટેન્ડિંગ ચેરમેન મનીષભાઈ કટારીયા ઉપરાંત કોર્પોરેટરો અને ભાજપના યુવા મોરચાના કાર્યકરો ઉપરાંત પટેલ સમાજના યુવાનો […]

Continue Reading

ઠેબા ગામે સ્વ. નંદલાલ પ્રગડાની તૃતીય પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ સંતવાણી સહિતના કાર્યક્રમનું આયોજન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના ઠેબા ગામ ખાતે તારીખ 5 જાન્યુઆરી, 2023 ના ગુરુવારે સ્વ. નંદલાલભાઈ પ્રાગડાની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ તેમજ સંતવાણી, લોકડાયરા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના સેવાભાવી સ્વ. નંદલાલભાઈ ખીમજીભાઈ પ્રાગડા ની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઠેબા ગામ ખાતે કુદરત ફાર્મ હાઉસ ખાતે બપોરે ત્રણ વાગ્યાથી રક્તદાન કેમ્પનું […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન : દેશ અને વિદેશમાં શોકનું મોજુ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષની વયે 30 ડિસેમ્બરે નિધન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા હતા. જ્યાં વડાપ્રધાન મોદીએ તેમના અંતિમ દર્શન કર્યા હતા અને ત્યારપછી તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા હતા. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા […]

Continue Reading

ચંદ્ર પરના મહત્વના રિસર્ચ બાદ જામનગરના ડો. હેનલ (ભટ્ટ) મોઢા ન્યુયોર્કમાં નવું સંશોધન કરશે

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના પી.એચ.ડી. કરેલા ડો. હેનલ (ભટ્ટ) મોઢા આગામી ચંદ્ર ઉપરના થવા જઈ રહેલા રિસર્ચમાં જોડાશે. ન્યુયોર્કની સ્ટોની બ્રુક યુનિવર્સિટી દ્વારા વિશ્વના રિસર્ચ કરી રહેલા ટોચના પી.એચ.ડી. કરેલા લોકોને સિલેક્ટ કરવામાં આવતા હોય છે. તેમાં જામનગરના ડો.હેનલ મોઢા હાલ પસંદગી પામ્યા છે. આ પ્રકારના રિસર્ચ માટે ભારતમાંથી અત્યાર સુધીમાં જૂજ […]

Continue Reading

જામનગરના સિનેમા ઘરોમાં બજરંગ દળે પઠાણ ફિલ્મ ન લગાડવા આપી ચીમકી, શાહરૂખ દીપિકાનો થયો આવો વિરોધ જુઓ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : સમગ્ર દેશમાં હિન્દુ ધર્મની આસ્થાને ફેસ પહોચાડે તે પ્રકારની પઠાણ ફિલ્મને લઈને વિરોધ થઈ રહ્યો છે ત્યારે જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા પઠાણ ફિલ્મનો બહિષ્કાર કરવાના નારાઓ સાથે જામનગરની મેહુલ સિનેમેક્સ બહાર દેખાવો કરવામાં આવ્યા હતા. સિનેમાની બહાર જ શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ હાઈ હાઈ ના નારાઓ […]

Continue Reading

સિક્કા DCC જેટી પર બાર્જમાં બ્લાસ્ટથી દોડધામ, ગંભીર ઘાયલ મજુરને અમદાવાદ ખસેડાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર નજીક સિક્કા બંદરે આવેલી જેટી પર લાંગરેલા એક બાર્જમાં વેલ્ડીંગ કામ દરમિયાન આગજનીની દુર્ઘટના બની હતી, અને ઓઇલના કારણે આગ લાગી ગયા પછી બ્લાસ્ટ થયો હતો. જેમાં વેલ્ડીંગ કામ કરી રહેલો એક શ્રમિક ગંભીર સ્વરૂપે દાજી ગયો હોવાથી તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે. આગજનીની ઘટના પછી […]

Continue Reading

બોલીવૂડ અભિનેત્રી જાન્હવી કપૂરના હસ્તે શ્રીમતી વર્ષા નથવાણીની હાજરીમાં એઝ્યોર સલૂન એન્ડ નેઇલ્સ લોન્ચ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ : અમદાવાદમાં બોલિવૂડ દીવા જાન્હવી કપૂરે આજે પ્રહલાદનગર વિસ્તારમાં એઝ્યુર સલૂન અને નેઇલ્સની ચોથી પ્રીમિયમ ફ્રેન્ચાઈઝીને અતિથિ વિશેષ શ્રીમતી વર્ષા નથવાણી અને એઝ્યુર સલૂન અને નેઇલ્સના સ્થાપક અને સીઈઓ કૃપા લિમ્બાચીયાની હાજરીમાં લોન્ચ કરી હતી. બોલીવૂડ અભિનેત્રી જાન્હવી કપૂરે આ પ્રીમિયમ સલૂન સર્વિસ ફ્રેન્ચાઈઝીના લોન્ચ પર ખુશી વ્યક્ત કરી હતી. […]

Continue Reading