‘વડીલ વાત્સલ્યધામ’માં ગત 7 વર્ષમાં સ્વર્ગવાસ પામેલ વડીલોના મોક્ષાર્થે”શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ”નું આયોજન
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ‘વડીલ વાત્સલ્યધામ’માં ગત 7 વર્ષમાં સ્વર્ગવાસ પામેલ સંસ્થામાં નિવાસ કરતા હતા તેવા 27 વડીલોના મોક્ષાર્થે”શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ”નું આયોજન કરવામાં આવ્યું છે. જેની માહિતી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન માહિતી આપવામાં આવી હતી. તપોવન ફાઉન્ડેશન દ્વારા છ વર્ષની સફળ સેવાયાત્રા પૂર્ણ કરી 8મા વર્ષમાં માનવતા, સંવેદના અને સેવાના મહાપર્વ તરીકે […]
Continue Reading