જામનગર શહેર પ્રાંત અધિકારી દર્શન શાહના અધ્યક્ષસ્થાને ‘શહેર તાલુકા સ્વાગત કાર્યક્રમ’ યોજાયો

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જાહેર જનતાના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીઅને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા. 24 એપ્રિલ, 2003 ના રોજ સ્વાગત કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી. રાજ્યસ્તરે સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ પૂર્ણ થતાં ‘સ્વાગત […]

Continue Reading

જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પરશુરામ શોભાયાત્રાનું કરાયું સ્વાગત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં પરશુરામ જયંતિ નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા પ્રતિવર્ષ નીકળતી શોભાયાત્રા આ વર્ષે પણ નીકળી હતી જેમાં વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લા ટીમના અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, ઉપાધ્યક્ષ સુબ્રમણ્યમભાઈ પીલે, સહમંત્રી હેમંતસિંહ જાડેજા, સહમંત્રી રવિન્દ્રભાઈ કુંભારાણા, જિલ્લા પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા, ધર્માચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલીયા, વિજયભાઈ […]

Continue Reading

જામનગરમાં કલેક્ટરે વિવિધ મતદાન કેન્દ્રોની મુલાકાત લઈ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કામગીરીની સમીક્ષા કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ભારતીય ચૂંટણીપંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં દરેક મતદાતા પોતાના નજીકના મતદાન કેન્દ્ર ખાતે પોતાનું નામ ઉમેરવું, સુધારવું, કમી કરવું સહિતની સુવિધાઓ મેળવી શકે છે. જે અંતર્ગત જામનગર જિલ્લામાં રવિવારના રોજ ખાસ ઝુંબેશના ભાગરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અન્વયે મતદારયાદી […]

Continue Reading

ગુજરાત ગૌરવ દિવસની જામનગરમાં ગૌરવમયી ઉજવણીને આપાઈ રહેલો આખરી ઓપ, અધિકારીઓએ સમીક્ષા કરી

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આગામી તારીખ પહેલી મે ના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના અનેક મહાનુભવોની ઉપસ્થિતિમાં જામનગર ખાતે ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી થવા જઈ રહી છે. જે સમગ્ર કાર્યક્રમને જિલ્લા વહીવટી તંત્ર તથા સંલગ્ન વિભાગો દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે.સમગ્ર કાર્યક્રમ સુચારૂ રીતે યોજાય તેમજ કાર્યક્રમ […]

Continue Reading

જામનગરમાં ડઝન બાઈક ચોરી કરતા ચાર ઝડપાયા, બે’ તો રક્ષક જ નિકળ્યા…!!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  જામનગરમાં 12 જેટલા બાઈક ચોરીમાં સીટી એ. ડિવિઝન પોલીસે હોમગાર્ડ અને જી.આર.ડી જવાન સહિત 4ની ધરપકડ કરી છે. જામનગરના વસંત વાટીકા પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં બાર ચોરાઉ બાઈક રાખી તેને વેચવાની તજવીજ કરતા ચાર શખ્સ પોલીસની ગિરફતમાં આવ્યા છે. આ શખ્સોએ છેલ્લા 6 મહિનામાં બાઈક ઉઠાવ્યાની કબૂલાત આપી છે. […]

Continue Reading

અખાત્રીજે જામનગર જિલ્લાના આ ગામના વડીલોએ વર્તારો આપ્યો, ચિંતા વધારી દીધી…!!!

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : આજના આધુનિક યુગમાં આજે પણ જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા લીંબુડા ગામે વડીલો દ્વારા ખેતરોમાં પરોઢિયે અખાત્રીજના અગ્નિ પ્રજ્વલિત કરી ધુમાડાની દિશા જોઈ વરસના વર્તારા ની પરંપરા યથાવત જોવા મળી રહી છે. આજે અખાત્રીજ છે ત્યારે વડીલો આજે પણ વિજ્ઞાનના યુગમાં જુદી જુદી રીતે આવનારું વર્ષ કેવું રહેશે તેનો […]

Continue Reading

જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા આંગણવાડીના 251 કુપોષિત બાળકોને સતત ચોથી વખત પોષણ ની કીટ અપાઇ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :  ભારતીય જનતા પાર્ટીના કુપોષિત બાળકોને દત્તક લેવાના સૂત્રને સાર્થક કરતા જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા પોતાના જન્મદિવસ થી એક વર્ષ માટે જામનગર મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડીના કુપોષિત ૨૫૧ બાળકોને દત્તક લેવાની અને સતત આખું વર્ષ  તેમની પોષણની ચિંતા કરવાની જવાબદારી સહર્ષ સ્વીકારવામાં આવી હતી, જેના અનુસંધાને ગઈકાલે […]

Continue Reading

જામનગર જિલ્લા પંચાયતમાં અતિ કુપોષિત બાળકોના લાભાર્થે ‘પોષણ કીટ’ અપાઈ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગર જિલ્લા પંચાયત દ્વારા વર્ષ 2023-24 અંતર્ગત બાળકોના પોષણમાં મહત્તમ સુધારો કરવાના હેતુથી અતિ કુપોષિત બાળકોના લાભાર્થે ‘પોષણ કીટ વિતરણ કાર્યક્રમ’ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારાના હસ્તે રૂ. 2 લાખની જોગવાઈ મુજબ ફાળવેલી ગ્રાન્ટમાંથી જામનગર જિલ્લાના કુલ 363 અતિ કુપોષિત બાળકોને પોષણ કીટ […]

Continue Reading

8 વર્ષથી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરનાર લંપટ આચાર્ય મનીષ બુચ વડોદરાથી ઝડ્યા બાદ 6 દિવસના રિમાન્ડ પર, અગાઉ આ નોંધાઈ છે ફરિયાદ જુઓ…

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરના બહુ ચકચારી સત્ય સાઈ સ્કૂલના જે તે સમયના પ્રિન્સિપાલ મનીષ બુચ દ્વારા 15 વર્ષની સગીરા વિદ્યાર્થીની પર તેની શાળા ના આચાર્યની ચેમ્બર અને અવારનવાર આઠ વર્ષ દરમિયાન દુષ્કર્મ ગુજારવા અંગે દાખલ થયેલી ફરિયાદને લઈને જામનગર પોલીસ દ્વારા આચાર્ય મનીષ બુચનો કબજો વડોદરા થી મેળવી જામનગરના સ્પેશિયલ પોક્સકો કોર્ટમાં […]

Continue Reading

જામનગર નજીક ખીલોસ ગામે પદ્મશ્રી હેમંત ચૌહાણની ભવ્ય સંતવાણી, મહાનુભાવોએ કર્યું બહુમાન

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : ખિલોશ મુકામે ભીમ સાહેબ ની પુણ્યતિથી નિમિતે પાટ પ્રસાદ, ધજા આરોહરન,મહા આરતી અને સંતવાણી પદ્મ શ્રી હેમંતભાઈ ચોહાણ દ્વાર ભવ્ય સંતવાણી નું આયોજન અને રાજુભાઇ યાદવ (શહેર ભાજપ ઉપાધ્યક્ષ) પરિવાર દ્વારા સ્વ લક્ષ્મીબેન દેવશીભાઇ યાદવ તથા યાદવ પરીવાર દ્વાર મહા પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખીલોસ ઉપરાંત […]

Continue Reading