જામનગરમાં નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા જિલ્લા કક્ષાના યુવા ઉત્સવનું આયોજન કરાયું
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : યુવા કાર્ય અને ખેલ મંત્રાલય ભારત સરકાર હેઠળ કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર જામનગર દ્વારા શહેરના ધનવંતરી ઓડોટોરિયમ ખાતે જિલ્લાકક્ષાના યુવા ઉત્સવનું આયોજના કરવામાં આવ્યું હતું જેમાં પાંચ જેટલી વિવિધ પ્રતિયોગિતામાં 200થી વધારે યુવાનોએ ભાગ લીધો હતો. કાર્યક્ર્મના પ્રારંભે અતિથિ વિશેષ તરીકે સરકારી કોમર્સ કોલેજના પ્રાચાર્ય એચ.બી.ઘેલાણીએ યુવાનોને માર્ગદર્શિત કર્યા […]
Continue Reading