ફોરએવર સ્ટાર ઈન્ડિયાએ બ્યુટી, સ્પોર્ટ્સ, એજ્યુકેશન અને યુનિક કૉન્સેપ્ટ દ્વારા બ્યુટી પ્રેઝન્ટ્સને લોકપ્રિય બનાવ્યું

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જયપુર : ગ્લેમર અને ફેશન જગતમાં સ્થાન મેળવવા માગતા લોકોના સપનાંને હકીકતમાં બદલવાનું કામ ફોરએવર સ્ટાર ઈન્ડિયા સંપૂર્ણ ઈમાનદારી સાથે કરી રહ્યું છે. સતત સફળ આયોજન અને વિશ્વસનીયતા કારણે હાલમાં ફોરએવર સ્ટાર ઈન્ડિયા ગ્લેમર અને ફેશન ઉદ્યોગની વિશ્વની ટોચની કંપનીઓમાં સામેલ થઈ ગયું છે. ફોરએવર સ્ટાર ઈન્ડિયાના સ્થાપક રાજેશ અગ્રવાલે જણાવ્યું […]

Continue Reading

વનતારા સંવર્ધન શ્રેષ્ઠતાનું વૈશ્વિક હબ હોવાની યુ.એન. સાથે સંકળાયેલા વાઈલ્ડલાઈફ કન્વેન્શને પુષ્ટિની મ્હોર

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : ગત રવિવારે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં આયોજિત કોન્ફરન્સ ઑફ પાર્ટીઝ ટુ CITESની વીસમી બેઠકમાં, સ્ટેન્ડિંગ કમિટી અને સભ્ય રાષ્ટ્રોના મોટાભાગના દેશોએ પ્રાણીઓની આયાતના સંદર્ભમાં ભારત સામે કોઈપણ પગલાં લેવા પર્યાપ્ત પૂરાવા કે આધાર નથી તેવી પુષ્ટિ કરવાની સાથે જ આ મામલે ભારતના વલણને નિર્ણાયક સમર્થન આપ્યું છે. આ પરિણામ થકી વન્યજીવ […]

Continue Reading

ડો.વર્ગીસ કુરિયનના જન્મદિવસે મંદસૌર દૂધ શીતકેન્દ્ર ખાતે મિલ્ક ડે ઊજવાશે

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, મંદસૌર : ભારત અને વિશ્વમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરિયનના જન્મદિન નિમિત્તે, 26 નવેમ્બરના રોજ સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સહકારી સંઘ હિંમતનગર (અમૂલ) દ્વારા સંચાલિત મંદસૌર દૂધ શીતકેન્દ્ર ખાતે એક ખાસ દૂધ દિવસનું આયોજન કરવામાં આવશે. મધ્યપ્રદેશના બાલાગુડા ગામમાં સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ, સાબર ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સુભાષભાઈ […]

Continue Reading

JCC હાર્ટ હોસ્પિટલના ડો. પાર્શ્વ વોરાએ કાંડ કરી સાથી ડોક્ટરોને પણ છેતર્યા હોવાનો પત્રકાર પરિષદમાં ઘટસ્ફોટ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : જામનગરની જેસીસી હાર્ટ હોસ્પિટલમાં પીએમજેએ વાય યોજના અંતર્ગત ગેરરિતીઓ થતા રાજ્ય સરકાર દ્વારા આ હોસ્પિટલમાં ફરજ પરના ડો. પાર્શ્વ વોરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ હોસ્પિટલ ને છ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. 105 જેટલા દર્દીઓને નિયમ વિરુદ્ધ સારવાર આપી સરકારી ચોપડે ગેરરીતી આચરી હોવાનું સામે આવ્યું છે. […]

Continue Reading

“પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં “પી.એમ.જે.એ.વાય.-મા” યોજનાની માર્ગદર્શિકાનું પાલન થતું ન હોવાથી અને ગેરરીતિ આચરતી હોવાથી આ યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં […]

Continue Reading

ભાણવડમાં આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયત, ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર કર્યા પ્રહારો

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા : આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોની દેવા માફી સહિત 10 અલગ અલગ માંગોને મુદ્દે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કર્યું હતું. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, તમે સૌ તમારા કામ મૂકીને આજે અહીંયા આ સભામાં પધાર્યા છો […]

Continue Reading

ભગવાન વેંકટેશ્વરની સાનિધ્યમાં મુકેશ અંબાણી પહોંચ્યા, સેવાઓની સરવાણી અવિરત રાખવાની જાહેરાત

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, તિરુપતિ : ભગવાન શ્રી વેંકટેશ્વરના દિવ્ય આશીર્વાદ અને ભક્તો પ્રત્યેની નમ્ર સેવાને ચાલુ રાખતા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, તિરુમાલા ખાતે શ્રી વેંકટેશ્વર અન્ન પ્રસાદમ ટ્રસ્ટને સમર્પિત એક અદ્યતન, અત્યાધુનિક રસોડું બનાવવાની જાહેરાત કરતા અમને અત્યંત સન્માનની લાગણી થઈ રહી છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) સાથેની ભાગીદારી અને આંધ્રપ્રદેશ સરકારના સંપૂર્ણ […]

Continue Reading

મુકેશ અંબાણી નાથદ્વારામાં, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, નાથદ્વારા : મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી હતી તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું હતું. આ નવા તૈયાર થનારા […]

Continue Reading

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત ખેડૂતોની સહાયતા માટે 10 હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર : ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે સર્જાયેલ અસાધારણ સ્થિતિમાં ખેતી પાકોને થયેલા નુકસાનમાંથી ખેડૂતોને ઝડપભેર બેઠા કરવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું આશરે 10 હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે. રાજ્ય સરકારે ધરતીપુત્રો પર આવી પડતી કુદરતી આફતોની હરેક વિપદામાં તેમની […]

Continue Reading

જામનગરમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામીનું આગમન, આ રહ્યો 19 નવેમ્બર સુધીનો કાર્યક્રમ…

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર : બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજનું જામનગરને આંગણે આગમન થયું છે. અમેરિકા અક્ષરધામ અને દુબઇ – અબુધાબી મંદિરના નિર્માતા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ જામનગરને આંગણે પધાર્યા છે. ત્યારે હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના વડા મહંત સ્વામી જામનગરમાં આગામી 19 નવેમ્બર સુધી […]

Continue Reading